Surat News: ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી આવી વિવાદમાં

વેપારી પાસે 2 કરોડની ખંડણી માગતા ફરિયાદ કાપોદ્રા પોલીસ મથકે કીર્તિ પટેલ સામે ફરિયાદ કરાઇ કીર્તિ પટેલ અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો દાખલ ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે. જેમાં વેપારી પાસે રૂપિયા 2 કરોડની ખંડણી માગતા ફરિયાદ થઇ છે. સુરતના કાપોદ્રા પોલીસ મથકે કીર્તિ પટેલ સામે ફરિયાદ થઇ છે. કીર્તિ પટેલ અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં કાપોદ્રા પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. વેપારી પાસે બે કરોડની ખંડણી માંગવા બદલ ફરિયાદ નોંધાઇ ટિકટોકથી સોશ્યલ મીડિયામાં સ્ટાર બનેલી કીર્તિ પટેલ વારંવાર વિવાદમાં આવતી રહે છે. વેપારી પાસે બે કરોડની ખંડણી માંગવા બદલ ફરિયાદ નોંધાઇ છે. જેમાં પોલીસે કીર્તિ પટેલની શોધ માટે તપાસ હાથ ધરી છે.આ અગાઉ અનેક ગુનાને કીર્તિ પટેલ અંજામ આપી ચુકી છે. અગાઉ પણ અમદાવાદના વસ્ત્રાપુરમાં બબાલ કરી હતી અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા ગોયલ પાર્કમાં રહેતા રમીલાબેન મકવાણાના લગ્ન રામનિવાસ અગ્રવાલ સાથે વર્ષ 2014માં થયા હતા. જોકે, પતિ સાથે મનમેળ ન રહેતા તેઓએ 2019માં છૂટાછેડા લઈ લીધા હતા. જોકે, છૂટાછેડા બાદ પતિ એકલો રહેતો હોવાથી રમીલાબેન તેમની સાથે રહીને તેમની સેવા કરતા હતા. રમીલાબેન ઘરમાં હાજર હતા, ત્યારે કીર્તિ પટેલ અને ગુડ્ડી પટેલ નામની યુવતીઓ સહિત 4 લોકો તેમના ઘરે આવ્યા હતા અને તેમને ઘરમાંથી બહાર નીકળી જવાની ધમકી આપી હતી. જે બાદ કીર્તિ પટેલ અને ગુડ્ડી પટેલ સહિત તેમના મિત્રોએ રમીલાબેનને માર માર્યો હતો. જેથી મહિલાએ તાત્કાલિક પોલીસને ફોન કરીને બોલાવી લીધી હતી. પોલીસની હાજરીમાં કરી મારામારી જેથી પોલીસની ટીમ ત્યાં દોડી આવી હતી. વસ્ત્રાપુર ગોયલ પાર્કના એક ફ્લેટમાં પોલીસની હાજરીમાં આ તમામે રમીલાબેન સાથે મારામારી કરી હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં કીર્તિ પટેલે પોલીસની હાજરીમાં જ મહિલાને લાફો ઝીંકી દીધો હતો.

Surat News: ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી આવી વિવાદમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વેપારી પાસે 2 કરોડની ખંડણી માગતા ફરિયાદ
  • કાપોદ્રા પોલીસ મથકે કીર્તિ પટેલ સામે ફરિયાદ કરાઇ
  • કીર્તિ પટેલ અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો દાખલ

ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે. જેમાં વેપારી પાસે રૂપિયા 2 કરોડની ખંડણી માગતા ફરિયાદ થઇ છે. સુરતના કાપોદ્રા પોલીસ મથકે કીર્તિ પટેલ સામે ફરિયાદ થઇ છે. કીર્તિ પટેલ અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં કાપોદ્રા પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે.

વેપારી પાસે બે કરોડની ખંડણી માંગવા બદલ ફરિયાદ નોંધાઇ

ટિકટોકથી સોશ્યલ મીડિયામાં સ્ટાર બનેલી કીર્તિ પટેલ વારંવાર વિવાદમાં આવતી રહે છે. વેપારી પાસે બે કરોડની ખંડણી માંગવા બદલ ફરિયાદ નોંધાઇ છે. જેમાં પોલીસે કીર્તિ પટેલની શોધ માટે તપાસ હાથ ધરી છે.આ અગાઉ અનેક ગુનાને કીર્તિ પટેલ અંજામ આપી ચુકી છે.

અગાઉ પણ અમદાવાદના વસ્ત્રાપુરમાં બબાલ કરી હતી

અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા ગોયલ પાર્કમાં રહેતા રમીલાબેન મકવાણાના લગ્ન રામનિવાસ અગ્રવાલ સાથે વર્ષ 2014માં થયા હતા. જોકે, પતિ સાથે મનમેળ ન રહેતા તેઓએ 2019માં છૂટાછેડા લઈ લીધા હતા. જોકે, છૂટાછેડા બાદ પતિ એકલો રહેતો હોવાથી રમીલાબેન તેમની સાથે રહીને તેમની સેવા કરતા હતા. રમીલાબેન ઘરમાં હાજર હતા, ત્યારે કીર્તિ પટેલ અને ગુડ્ડી પટેલ નામની યુવતીઓ સહિત 4 લોકો તેમના ઘરે આવ્યા હતા અને તેમને ઘરમાંથી બહાર નીકળી જવાની ધમકી આપી હતી. જે બાદ કીર્તિ પટેલ અને ગુડ્ડી પટેલ સહિત તેમના મિત્રોએ રમીલાબેનને માર માર્યો હતો. જેથી મહિલાએ તાત્કાલિક પોલીસને ફોન કરીને બોલાવી લીધી હતી.

પોલીસની હાજરીમાં કરી મારામારી

જેથી પોલીસની ટીમ ત્યાં દોડી આવી હતી. વસ્ત્રાપુર ગોયલ પાર્કના એક ફ્લેટમાં પોલીસની હાજરીમાં આ તમામે રમીલાબેન સાથે મારામારી કરી હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં કીર્તિ પટેલે પોલીસની હાજરીમાં જ મહિલાને લાફો ઝીંકી દીધો હતો.