Vadodara: ચોમાસાના આગમન સાથે કોર્પોરેશનના તંત્રની પોલ ખૂલી

ચોમાસાની શરૂઆત સાથે જ તંત્રની પોલ ખૂલી કોર્પોરેશનની કામગીરી માત્ર કાગળ પર હોવાના આક્ષેપ કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવે કર્યા આક્ષેપ વડોદરામાં ચોમાસાએ કોર્પોરેશનના તંત્રની પોલ ખોલી છે. કોર્પોરેશનની પ્રમોશન કામગીરી માત્ર કાગળ પર હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. વડોદરામાં કોર્પોરેશન દ્વારા કાંસોની સફાઇ કરવામાં આવી હતી. આ સફાઇ માટે લાખો રૂપિયા ખર્ચીને મશીન મંગાવવામાં આવ્યું હતું. સફાઇ કર્યા બાદ પણ ગંદકી યથાવત લાખો રૂપિયાના ખર્ચે મશીન મંગાવીને કાંસોની સફાઇ કર્યા બાદ પણ ગંદકી યથાવત જોવા મળી રહી છે. જે બાદ કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે, કોર્પોરેશનની પ્રમોશન કામગીરી માત્ર કાગળ પર જ થઈ રહી છે. ચોમાસાની શરૂઆત થતાં તંત્રની પોલ ખૂલી ગુજરાતમાં હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે વડોદરામાં ચોમાસાની શરૂઆત સાથે જ તંત્રની પોલ ખૂલી છે. ચોમાસામાં કાંસોની સફાઇ ન થઈ હોવાના કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. જેમાં તંત્રના વાંકે પ્રજા પરેશાન થઈ રહી છે. 

Vadodara: ચોમાસાના આગમન સાથે કોર્પોરેશનના તંત્રની પોલ ખૂલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચોમાસાની શરૂઆત સાથે જ તંત્રની પોલ ખૂલી
  • કોર્પોરેશનની કામગીરી માત્ર કાગળ પર હોવાના આક્ષેપ
  • કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવે કર્યા આક્ષેપ

વડોદરામાં ચોમાસાએ કોર્પોરેશનના તંત્રની પોલ ખોલી છે. કોર્પોરેશનની પ્રમોશન કામગીરી માત્ર કાગળ પર હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. વડોદરામાં કોર્પોરેશન દ્વારા કાંસોની સફાઇ કરવામાં આવી હતી. આ સફાઇ માટે લાખો રૂપિયા ખર્ચીને મશીન મંગાવવામાં આવ્યું હતું.

સફાઇ કર્યા બાદ પણ ગંદકી યથાવત

લાખો રૂપિયાના ખર્ચે મશીન મંગાવીને કાંસોની સફાઇ કર્યા બાદ પણ ગંદકી યથાવત જોવા મળી રહી છે. જે બાદ કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે, કોર્પોરેશનની પ્રમોશન કામગીરી માત્ર કાગળ પર જ થઈ રહી છે.

ચોમાસાની શરૂઆત થતાં તંત્રની પોલ ખૂલી

ગુજરાતમાં હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે વડોદરામાં ચોમાસાની શરૂઆત સાથે જ તંત્રની પોલ ખૂલી છે. ચોમાસામાં કાંસોની સફાઇ ન થઈ હોવાના કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. જેમાં તંત્રના વાંકે પ્રજા પરેશાન થઈ રહી છે.