Surat News: સુરત લોકસભા બેઠકને લઈ સૌથી મોટા સમાચાર

કુંભાણીનું ફોર્મ રદ થતા ભાજપ બિનહરીફ થવાના ખેલમાં બાકીના 8 ઉમેદવાર ફોર્મ પરત ખેંચે તો ભાજપ બિનહરીફ ભાજપ ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ થશે! સુરત લોકસભા બેઠકને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં કુંભાણીનું ફોર્મ રદ થતા ભાજપ બિનહરીફ થવાના ખેલમાં છે. બાકીના 8 ઉમેદવાર ફોર્મ પરત ખેંચે તો ભાજપ બિનહરીફ થઇ શકે છે. ભાજપ ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ કરવા ખેલ પાડવામાં આવ્યો હોવાની ચર્ચા છે. હજુ 4 અપક્ષ અને 4 અલગ અલગ પાર્ટીના ઉમેદવાર મેદાને હજુ 4 અપક્ષ અને 4 અલગ અલગ પાર્ટીના ઉમેદવાર મેદાને છે. તેમાં બાકી બચેલા 8 ઉમેદવારો પર સૌની નજર છે. આજે બપોરે 3 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે. સુરત લોકસભા ચૂંટણી કાઉન્ટ ડાઉનમાં નિલેશ કુંભાનીનું ફોર્મ રદ્દ થયા બાદ હવે બીજેપી ઉમેદવાર બિન હરીફ થવા ખેલા થશે. માત્ર 9 ઉમેદવાર ફોર્મ પરત ખેચશે તો બીજેપી ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ જાહેર થશે. હજી 4 અપક્ષ અને અને 5 અલગ અલગ પાર્ટીના ઉમેદવાર મેદાને છે. આ તમામ 9 ઉમેદવારો પર સૌની નજર છે. લોકસભાની ચૂંટણી પહેલા જ એક બેઠક ભાજપને મળી જશે શું આજે અપક્ષ સહિત 9 ઉમેદવાર ફોર્મ પરત ખેચશે એ બાબતે બપોરે 3 વાગ્યે ખબર પડી જશે. જો આ ઉમેદવારો ફોર્મ પરત લઇ લેશે તો ભારતમાં લોકસભાની ચૂંટણી પહેલા જ એક બેઠક ભાજપને મળી જશે. સુરત લોકસભા બેઠક પર છેલ્લા બે દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાને અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારઘીએ કોંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું હતું. કુંભાણીના ટેકેદાર બનેવી, ભાણિયો અને ભાગીદાર ચૂંટણી અધિકારી સમક્ષ હીયરિંગમાં હાજર જ થયા નહીં. બીજી તરફ ચૂંટણી અધિકારીએ કરેલી તપાસમાં ત્રણેય ટેકેદારોની અસલ સહી ઉમેદવારી પત્રમાં કરેલી સહી સાથે મેચ થઈ નહીં. એટલું જ નહીં ટેકેદારોને ધાકધમકી કે દબાણ પણ કરવામાં આવ્યું ન હોવાનું તપાસમાં ફલિત થતાં ફોર્મ અમાન્ય જાહેર કરાયું હતું.

Surat News: સુરત લોકસભા બેઠકને લઈ સૌથી મોટા સમાચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કુંભાણીનું ફોર્મ રદ થતા ભાજપ બિનહરીફ થવાના ખેલમાં
  • બાકીના 8 ઉમેદવાર ફોર્મ પરત ખેંચે તો ભાજપ બિનહરીફ
  • ભાજપ ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ થશે!

સુરત લોકસભા બેઠકને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં કુંભાણીનું ફોર્મ રદ થતા ભાજપ બિનહરીફ થવાના ખેલમાં છે. બાકીના 8 ઉમેદવાર ફોર્મ પરત ખેંચે તો ભાજપ બિનહરીફ થઇ શકે છે. ભાજપ ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ કરવા ખેલ પાડવામાં આવ્યો હોવાની ચર્ચા છે.

હજુ 4 અપક્ષ અને 4 અલગ અલગ પાર્ટીના ઉમેદવાર મેદાને

હજુ 4 અપક્ષ અને 4 અલગ અલગ પાર્ટીના ઉમેદવાર મેદાને છે. તેમાં બાકી બચેલા 8 ઉમેદવારો પર સૌની નજર છે. આજે બપોરે 3 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે. સુરત લોકસભા ચૂંટણી કાઉન્ટ ડાઉનમાં નિલેશ કુંભાનીનું ફોર્મ રદ્દ થયા બાદ હવે બીજેપી ઉમેદવાર બિન હરીફ થવા ખેલા થશે. માત્ર 9 ઉમેદવાર ફોર્મ પરત ખેચશે તો બીજેપી ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ જાહેર થશે. હજી 4 અપક્ષ અને અને 5 અલગ અલગ પાર્ટીના ઉમેદવાર મેદાને છે. આ તમામ 9 ઉમેદવારો પર સૌની નજર છે.

લોકસભાની ચૂંટણી પહેલા જ એક બેઠક ભાજપને મળી જશે

શું આજે અપક્ષ સહિત 9 ઉમેદવાર ફોર્મ પરત ખેચશે એ બાબતે બપોરે 3 વાગ્યે ખબર પડી જશે. જો આ ઉમેદવારો ફોર્મ પરત લઇ લેશે તો ભારતમાં લોકસભાની ચૂંટણી પહેલા જ એક બેઠક ભાજપને મળી જશે. સુરત લોકસભા બેઠક પર છેલ્લા બે દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાને અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારઘીએ કોંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું હતું. કુંભાણીના ટેકેદાર બનેવી, ભાણિયો અને ભાગીદાર ચૂંટણી અધિકારી સમક્ષ હીયરિંગમાં હાજર જ થયા નહીં. બીજી તરફ ચૂંટણી અધિકારીએ કરેલી તપાસમાં ત્રણેય ટેકેદારોની અસલ સહી ઉમેદવારી પત્રમાં કરેલી સહી સાથે મેચ થઈ નહીં. એટલું જ નહીં ટેકેદારોને ધાકધમકી કે દબાણ પણ કરવામાં આવ્યું ન હોવાનું તપાસમાં ફલિત થતાં ફોર્મ અમાન્ય જાહેર કરાયું હતું.