Rajkot: રાજકોટમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વિરુદ્ધ ફરિયાદ દાખલ

ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ પોલીસ ફરિયાદમહિલા સાથે 3 વર્ષથી દુષ્કૃત્ય આચરાતુ હોવાની ફરિયાદ કરાઈસંપ્રદાયના 2 સંતો સહિત કુલ 3 વ્યક્તિઓ ફરિયાદ નોંધાઈ રાજકોટમાં સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંત સહિત કુલ ત્રણ વ્યકિત સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. મહિલા સાથે ત્રણ વર્ષથી દુષ્કર્મ આચરાતું હોવાની ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ સમગ્ર ઘટના ઉપલેટાના ખીરસરાના ઘેટિયા ગામે બનાવ બન્યો હતો. ભાયાવદર પોલીસે આઈપીસી 376-2 એન, 313, 114 હેઠળ પોલીસ ફરિયાદ નોંધી હતી. 

Rajkot: રાજકોટમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વિરુદ્ધ ફરિયાદ દાખલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ પોલીસ ફરિયાદ
  • મહિલા સાથે 3 વર્ષથી દુષ્કૃત્ય આચરાતુ હોવાની ફરિયાદ કરાઈ
  • સંપ્રદાયના 2 સંતો સહિત કુલ 3 વ્યક્તિઓ ફરિયાદ નોંધાઈ 

રાજકોટમાં સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંત સહિત કુલ ત્રણ વ્યકિત સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. મહિલા સાથે ત્રણ વર્ષથી દુષ્કર્મ આચરાતું હોવાની ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ સમગ્ર ઘટના ઉપલેટાના ખીરસરાના ઘેટિયા ગામે બનાવ બન્યો હતો. ભાયાવદર પોલીસે આઈપીસી 376-2 એન, 313, 114 હેઠળ પોલીસ ફરિયાદ નોંધી હતી.