આયુષની સેવાઓ છેવાડાનાં માનવી સુધી પહોંચી શકે અને આયુષ દ્વારા પ્રજાજનોને સુખાયું ...
અમદાવાદના સાયન્સ સિટી ખાતે સ્વામિત્વ યોજના હેઠળ કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હ...
ખ્યાતિ કાંડના મુખ્ય સુત્રધાર કાર્તિક પટેલ આખરે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ...
આગામી ૨૬મી જાન્યુઆરી ૨૦૨૫ના રોજ દેશભરમાં ૭૬માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાશે. બન...
વડોદરા હરણી બોટકાંડ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું. ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ...
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશના દરેક ખેડૂતને હવે એક આગવી ઓળખ મળશે. ...
અમદાવાદની વેજલપુર પોલીસની માણસાઈએ બાળકોને જીવતદાન આપ્યું.શહેરની વેજલપુર પોલીસે પ...
એક તરફ ગુજરાતમાં હાલમાં બીઝેડ ગ્રૂપના કૌંભાડની ચર્ચા જોરશોરમાં ચાલી રહી છે અને સ...
Unjha Road Accident: ઊંઝાથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે (17મી જાન્યુઆર...
શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવાયા તથા હજારીગલ ફૂલોનો દિવ...
ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા આરાસુરી અંબાજી માતા દેવસ્થ...
રાજયમાં ફરી કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે જેમાં હવામાન વિભાગે આગાહી કરી છે ક...
સુરતના હીરા બજારમાં મંદીનો દોરમાંથી પસાર થઈ રહ્યો છે. હીરા ઉદ્યોગની મંદીમાં વધુ ...
રાજકોટમાં જસદણના એક ગામમાં ગાંજાની ખેતીનું વાવેતર ઝડપાયું. જસદણના હડમતીયા ખાંડા ...
ખ્યાતિ કાંડ કેસનો સમગ્ર પર્દાફાશ સૌ પ્રથમ સંદેશ ન્યૂઝ પર ઉજાગર કરવામાં આવ્યો હતો...
ખ્યાતિ કાંડનો ડાયરેકટર કાર્તિક પટેલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયો છે,ત...