Gujarat Breaking News: પોઇચાની નર્મદા નદીમાં સુરતના 8 પ્રવાસીઓ ડૂબ્યા

નદીમાં નાહવા પડેલા 8 લોકો ડૂબ્યા સુરતના 8 પ્રવાસીઓ પોઇચા નર્મદા નદીમાં ડૂબ્યા મૂળ અમરેલી જિલ્લાનાં વતની, હાલ સુરત રહેતા હતા પોઇચાની નર્મદા નદીમાં 8 લોકો ડૂબ્યા છે. જેમાં નદીમાં નાહવા પડેલા 8 લોકો ડૂબ્યા છે. સુરતના 8 પ્રવાસીઓ પોઇચા નર્મદા નદીમાં ડૂબતા ચકચાર મચી છે. મૂળ અમરેલી જિલ્લાનાં વતની, હાલ સુરત રહેતા હતા. તેમાં 3 નાના બાળકો સાથે 8 લોકો ડૂબ્યા છે. એક યુવકને સ્થાનિકોએ ડૂબતા બચાવ્યો છે.

Gujarat Breaking News: પોઇચાની નર્મદા નદીમાં સુરતના 8 પ્રવાસીઓ ડૂબ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નદીમાં નાહવા પડેલા 8 લોકો ડૂબ્યા
  • સુરતના 8 પ્રવાસીઓ પોઇચા નર્મદા નદીમાં ડૂબ્યા
  • મૂળ અમરેલી જિલ્લાનાં વતની, હાલ સુરત રહેતા હતા

પોઇચાની નર્મદા નદીમાં 8 લોકો ડૂબ્યા છે. જેમાં નદીમાં નાહવા પડેલા 8 લોકો ડૂબ્યા છે. સુરતના 8 પ્રવાસીઓ પોઇચા નર્મદા નદીમાં ડૂબતા ચકચાર મચી છે. મૂળ અમરેલી જિલ્લાનાં વતની, હાલ સુરત રહેતા હતા. તેમાં 3 નાના બાળકો સાથે 8 લોકો ડૂબ્યા છે. એક યુવકને સ્થાનિકોએ ડૂબતા બચાવ્યો છે.