Bhavnagar News:ટ્યુશન ક્લાસમાંથી પ્રવાસે જતા વિદ્યાર્થીઓની બસનો અકસ્માત થયો

મહુવા નજીક ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત અકસ્માતમાં 15 લોકોને પહોંચી ઈજાઓ બસ અને ટ્રકનો આગળનો ભાગ પણ તૂટ્યો ભાવનગર મહુવા નેશનલ હાઈવે નજીક દેવળિયાના પાટીયા પાસે ટ્રક અને ખાનગી બસનો અકસ્માત સર્જાયો છે. જેમાં અકસ્માતની ઘટનામાં 15 લોકોને ઈજા પહોંચી છે. તેમજ અકસ્માત એટલો ભંયકર હતો કે ખાનગી બસ અને ટ્રકનો આગળનો ભાગ તૂટીને બહાર આવી ગયો હતો. ખાનગી બસમાં વડોદરાના ટ્યુશન ક્લાસીસનાં વિદ્યાર્થીઓ પ્રવાસમાં જઇ રહ્યાં હતા. આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિની ગંભીર રીતે ઘાયલ થયો છે. જેમાં તેને ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ભાવનગર- અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ભાવનગર- અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ત્રણનાં મોત નિજ્યાં છે. સનેસ ગામે અજાણ્યા વાહને 7 યાત્રાળુઓને અડફેટે લીધા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો છે. ખેડાના વરસોલાના 40 યાત્રાળુઓનો સંઘ ખોડિયાર મંદિર જઈ રહ્યો હતો. ત્યારે અકસ્માત થયો હતો. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે અરેરાટીભર્યા મોત થયા છે. તેમજ અન્ય 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. એક જ પરિવારના 2 લોકોના મોત થતા પરિવારમાં શોકનો માહોલ મૃતકોમાં પિતા-પુત્ર અને અન્ય એક યાત્રાળુનો સમાવેશ થયો છે. એક જ પરિવારના 2 લોકોના મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. જ્યારે ઈજાગ્રસ્ત લોકોના તાત્કાલિક ધોરણે સારવાર માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.

Bhavnagar News:ટ્યુશન ક્લાસમાંથી પ્રવાસે જતા વિદ્યાર્થીઓની બસનો અકસ્માત થયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મહુવા નજીક ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત
  • અકસ્માતમાં 15 લોકોને પહોંચી ઈજાઓ
  • બસ અને ટ્રકનો આગળનો ભાગ પણ તૂટ્યો

ભાવનગર મહુવા નેશનલ હાઈવે નજીક દેવળિયાના પાટીયા પાસે ટ્રક અને ખાનગી બસનો અકસ્માત સર્જાયો છે. જેમાં અકસ્માતની ઘટનામાં 15 લોકોને ઈજા પહોંચી છે. તેમજ અકસ્માત એટલો ભંયકર હતો કે ખાનગી બસ અને ટ્રકનો આગળનો ભાગ તૂટીને બહાર આવી ગયો હતો. ખાનગી બસમાં વડોદરાના ટ્યુશન ક્લાસીસનાં વિદ્યાર્થીઓ પ્રવાસમાં જઇ રહ્યાં હતા. આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિની ગંભીર રીતે ઘાયલ થયો છે. જેમાં તેને ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

ભાવનગર- અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ભાવનગર- અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ત્રણનાં મોત નિજ્યાં છે. સનેસ ગામે અજાણ્યા વાહને 7 યાત્રાળુઓને અડફેટે લીધા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો છે. ખેડાના વરસોલાના 40 યાત્રાળુઓનો સંઘ ખોડિયાર મંદિર જઈ રહ્યો હતો. ત્યારે અકસ્માત થયો હતો. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે અરેરાટીભર્યા મોત થયા છે. તેમજ અન્ય 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

એક જ પરિવારના 2 લોકોના મોત થતા પરિવારમાં શોકનો માહોલ

મૃતકોમાં પિતા-પુત્ર અને અન્ય એક યાત્રાળુનો સમાવેશ થયો છે. એક જ પરિવારના 2 લોકોના મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. જ્યારે ઈજાગ્રસ્ત લોકોના તાત્કાલિક ધોરણે સારવાર માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.