Ahmedabadમાં રેશન કાર્ડની સેવાઓ રહેશે બંધ, જાણો શું છે કારણ

રેશન કાર્ડ સાથે જોડાયેલ સેવાઓ બંધ રહેશે પુરવઠા વિભાગે પંચાયત સ્તર સુધી આપી માહિતી 4 દિવસ સુધી ડેટા બેઝ સર્વરનુ કામ રહેશે ચાલુઅમદાવાદમાં રેશન કાર્ડની સેવાઓ બંધ રહેશે. જેમાં 7 જુલાઇ સુધી સમગ્ર કામગીરી બંધ રહેશે. તેમાં ડેટા બેઝ સર્વરનુ કામ ચાલુ હોવાથી કામગીરી બંધ કરવામાં આવી છે. તેમજ પુરવઠા વિભાગે પંચાયત સ્તર સુધી માહિતી આપી છે. તેમાં 4 દિવસ સુધી ડેટા બેઝ સર્વરનું કામ ચાલુ રહેશે.રેશનકાર્ડ સાથે જોડાયેલ સેવાઓ 7 જુલાઈ સુધી બંધ રહેશે રેશનકાર્ડ સાથે જોડાયેલ સેવાઓ 7 જુલાઈ સુધી બંધ રહેશે. ડેટા બેઝ સર્વરનુ કામ ચાલુ હોવાના કારણે કામગીરી બંધ રહેશે. પુરવઠા વિભાગે કામગીરી અંગે પંચાયત સ્તર સુધી જાણકારી આપી છે. જેમાં ચાર દિવસ સુધી કામ ચાલશે. ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા દેશના ગરીબ જરૂરિયાતમંદ લોકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. સરકાર દ્વારા ગરીબી રેખા નીચે જીવન જીવતા લોકોને ઘણી સુવિધાઓ આપવામાં આવે છે. ગરીબી રેખા નીચે જીવન જીવતા લોકોનું બીપીએલ કાર્ડ બને છે અને તે કાર્ડ દ્વારા તેમને મફત રાશન આપવામાં આવે છે.રેશન કાર્ડ ધારકોને રૂપિયા 10 લાખ સુધીની લોન કોઈપણ નજીકના રેશન ડીલર પાસે જઈને મફત રાશન મેળવવા માટે રાશન કાર્ડ માટે અરજી કરી શકાય છે. પરંતુ બીપીએલ રેશન કાર્ડ પર માત્ર મફત રાશન જ નથી મળતું. તમે લોન પણ લઈ શકો છો. કેટલાક રાજ્યમાં સરકાર બીપીએલ રેશન કાર્ડ ધારકોને રૂપિયા 10 લાખ સુધીની લોન આપે છે.

Ahmedabadમાં રેશન કાર્ડની સેવાઓ રહેશે બંધ, જાણો શું છે કારણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રેશન કાર્ડ સાથે જોડાયેલ સેવાઓ બંધ રહેશે
  • પુરવઠા વિભાગે પંચાયત સ્તર સુધી આપી માહિતી
  • 4 દિવસ સુધી ડેટા બેઝ સર્વરનુ કામ રહેશે ચાલુ

અમદાવાદમાં રેશન કાર્ડની સેવાઓ બંધ રહેશે. જેમાં 7 જુલાઇ સુધી સમગ્ર કામગીરી બંધ રહેશે. તેમાં ડેટા બેઝ સર્વરનુ કામ ચાલુ હોવાથી કામગીરી બંધ કરવામાં આવી છે. તેમજ પુરવઠા વિભાગે પંચાયત સ્તર સુધી માહિતી આપી છે. તેમાં 4 દિવસ સુધી ડેટા બેઝ સર્વરનું કામ ચાલુ રહેશે.

રેશનકાર્ડ સાથે જોડાયેલ સેવાઓ 7 જુલાઈ સુધી બંધ રહેશે
રેશનકાર્ડ સાથે જોડાયેલ સેવાઓ 7 જુલાઈ સુધી બંધ રહેશે. ડેટા બેઝ સર્વરનુ કામ ચાલુ હોવાના કારણે કામગીરી બંધ રહેશે. પુરવઠા વિભાગે કામગીરી અંગે પંચાયત સ્તર સુધી જાણકારી આપી છે. જેમાં ચાર દિવસ સુધી કામ ચાલશે. ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા દેશના ગરીબ જરૂરિયાતમંદ લોકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. સરકાર દ્વારા ગરીબી રેખા નીચે જીવન જીવતા લોકોને ઘણી સુવિધાઓ આપવામાં આવે છે. ગરીબી રેખા નીચે જીવન જીવતા લોકોનું બીપીએલ કાર્ડ બને છે અને તે કાર્ડ દ્વારા તેમને મફત રાશન આપવામાં આવે છે.

રેશન કાર્ડ ધારકોને રૂપિયા 10 લાખ સુધીની લોન
કોઈપણ નજીકના રેશન ડીલર પાસે જઈને મફત રાશન મેળવવા માટે રાશન કાર્ડ માટે અરજી કરી શકાય છે. પરંતુ બીપીએલ રેશન કાર્ડ પર માત્ર મફત રાશન જ નથી મળતું. તમે લોન પણ લઈ શકો છો. કેટલાક રાજ્યમાં સરકાર બીપીએલ રેશન કાર્ડ ધારકોને રૂપિયા 10 લાખ સુધીની લોન આપે છે.