બાપુનગરમાં કર્મચારી નોકરી છોડી એડવાન્સ આપેલા રૃપિયા માટે શેઠે હુમલો કરતાં બે ઘાયલ

અમદાવાદ,બુધવારબાપુનગરમાં સિલાઇની મજૂરી કામ કરતા યુવકને પગાર ઓછો પડતો હોવાથી તેણે નોકરી છોડી દીધી હતી. જેથી માલિકે તેની પાસે એડવાન્સ આપેલા રૃા. ૧૫,૦૦૦ની માંગણી કરી હતી તો યુવકે બીજથી લાવીને આપીશ તેમ કહેતા માલિકે તેની સાથે તકરાર કરીને મારા મારી કરી હતી અને લોખંડની પટ્ટીથી મારવા જતાં છોડવવા વચ્ચે પડેલા બે મિત્રો ઘાયલ થયા હતા. આ બનાવ અંગે બાપુનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.૧૫,૦૦૦ લેવા માટે કર્મચારીને મારવા જતાં વચ્ચે પડેલા બે યુવકોને લોખંડની પટ્ટી મારીને લોહી લુહાણ કરતા શેઠ સામે પોલીસમાં ફરિયાદમૂળ બિહારના વતની અને બાપુનગરમાં રહેતા અને સિલાઇની કામની મજૂરી કરતા યુવકે બાપુનગર પોલીસ સ્ટેશનમાં  ઉપરોક્ત સરનામે દુકાન ધરાવતા શેઠ સામે ફરિયાદ નોધાવી છે કે યુવક એક સપ્તાહથી અહિયાં સિલાઇ કામની મજૂરી કરતો હતો પરંતું પગાર ઓછો પડતો હોવાથી તેને ગઇકાલે નોકરી છોડી હતી. જો કે માલિકે તેને એડવાન્સ રૃા.૧૫,૦૦૦ આપ્યા હતા જે રૃપિયા મલિકે તેની પાસે માંગ્યા હતા.બીજેથી લાવીને આપવાની વાત કરીને સવારે યુવક જતો રહ્યો હતો, જો કે બપોરે તે જમવા માટે એસ્ટેટમાં ગયો હતો અને દુકાનમાં તેનો થેલો લેવા જતાં માલિકે તેની પાસે રૃપિયાની માંગણી કરીને મારા માર કરીને લોખંડની પટ્ટીથી હુમલો કરવા જતાં તેની સાથે આવેલા બે મિત્રો વચ્ચે પડતાં તેમને ઇજાઓ થતાં સારવાર માટે દાખલ કર્યા હતા. આ બનાવ અંગે બાપુનગર પોલીસે ગુનો નાંેધી વધુ તપાસ હાથ ધરી છે.

બાપુનગરમાં કર્મચારી નોકરી છોડી એડવાન્સ આપેલા રૃપિયા માટે શેઠે હુમલો કરતાં બે  ઘાયલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,બુધવાર

બાપુનગરમાં સિલાઇની મજૂરી કામ કરતા યુવકને પગાર ઓછો પડતો હોવાથી તેણે નોકરી છોડી દીધી હતી. જેથી માલિકે તેની પાસે એડવાન્સ આપેલા રૃા. ૧૫,૦૦૦ની માંગણી કરી હતી તો યુવકે બીજથી લાવીને આપીશ તેમ કહેતા માલિકે તેની સાથે તકરાર કરીને મારા મારી કરી હતી અને લોખંડની પટ્ટીથી મારવા જતાં છોડવવા વચ્ચે પડેલા બે મિત્રો ઘાયલ થયા હતા. આ બનાવ અંગે બાપુનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

૧૫,૦૦૦ લેવા માટે કર્મચારીને મારવા જતાં વચ્ચે પડેલા બે યુવકોને લોખંડની પટ્ટી મારીને લોહી લુહાણ કરતા શેઠ સામે પોલીસમાં ફરિયાદ

મૂળ બિહારના વતની અને બાપુનગરમાં રહેતા અને સિલાઇની કામની મજૂરી કરતા યુવકે બાપુનગર પોલીસ સ્ટેશનમાં  ઉપરોક્ત સરનામે દુકાન ધરાવતા શેઠ સામે ફરિયાદ નોધાવી છે કે યુવક એક સપ્તાહથી અહિયાં સિલાઇ કામની મજૂરી કરતો હતો પરંતું પગાર ઓછો પડતો હોવાથી તેને ગઇકાલે નોકરી છોડી હતી. જો કે માલિકે તેને એડવાન્સ રૃા.૧૫,૦૦૦ આપ્યા હતા જે રૃપિયા મલિકે તેની પાસે માંગ્યા હતા.

બીજેથી લાવીને આપવાની વાત કરીને સવારે યુવક જતો રહ્યો હતો, જો કે બપોરે તે જમવા માટે એસ્ટેટમાં ગયો હતો અને દુકાનમાં તેનો થેલો લેવા જતાં માલિકે તેની પાસે રૃપિયાની માંગણી કરીને મારા માર કરીને લોખંડની પટ્ટીથી હુમલો કરવા જતાં તેની સાથે આવેલા બે મિત્રો વચ્ચે પડતાં તેમને ઇજાઓ થતાં સારવાર માટે દાખલ કર્યા હતા. આ બનાવ અંગે બાપુનગર પોલીસે ગુનો નાંેધી વધુ તપાસ હાથ ધરી છે.