નવીવાડીના ચામુંડા માતાજીના મંદિરનો પાટોત્સવ ઉજવાયો

મંદિરે નવચંડી યજ્ઞ યોજવામાં આવ્યોશહેરાના નવીવાડી ગામે મંદિરનો પાટોત્સવ ઉજવાયો હતો. માતાજીના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતુ શહેરા ના નવીવાડી ગામ ખાતે ચામુંડા માતાજીના મંદિરનો નવમો પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. ભક્તિમય માહોલ વચ્ચે માતાજીના ભક્તોએ પૂજા અર્ચના કરીને દર્શન આવેલા ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. શહેરા તાલુકાના નવીવાડી ગામની વચ્ચે ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે આ મંદિરનો નવમો પાટોત્સવને લઈને માતાજીના ભક્તો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિર ખાતે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે ભક્તો દ્વારા માતાજીની પૂજા અર્ચના કરવા સાથે મહા આરતી સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા.જ્યારે મંદિર ખાતે દિવસ દરમિયાન ભક્તોની અવર જવર રહેવા સાથે માતાજીના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતુ. મંદિરના નવમા પાટોત્સવમાં આવનાર દરેક ભક્તોએ મહાપ્રસાદીનો લહાવો લઈને મંદિરમાં બિરાજમાન ચામુંડા માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

નવીવાડીના ચામુંડા માતાજીના મંદિરનો પાટોત્સવ ઉજવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મંદિરે નવચંડી યજ્ઞ યોજવામાં આવ્યો
  • શહેરાના નવીવાડી ગામે મંદિરનો પાટોત્સવ ઉજવાયો હતો.
  • માતાજીના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતુ

શહેરા ના નવીવાડી ગામ ખાતે ચામુંડા માતાજીના મંદિરનો નવમો પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. ભક્તિમય માહોલ વચ્ચે માતાજીના ભક્તોએ પૂજા અર્ચના કરીને દર્શન આવેલા ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

શહેરા તાલુકાના નવીવાડી ગામની વચ્ચે ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે આ મંદિરનો નવમો પાટોત્સવને લઈને માતાજીના ભક્તો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિર ખાતે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે ભક્તો દ્વારા માતાજીની પૂજા અર્ચના કરવા સાથે મહા આરતી સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા.જ્યારે મંદિર ખાતે દિવસ દરમિયાન ભક્તોની અવર જવર રહેવા સાથે માતાજીના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતુ. મંદિરના નવમા પાટોત્સવમાં આવનાર દરેક ભક્તોએ મહાપ્રસાદીનો લહાવો લઈને મંદિરમાં બિરાજમાન ચામુંડા માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.