અમદાવાદ: દર્દીના મૃત્યુ બાદ હોસ્પિટલમાં હોબાળો, સગાએ હોસ્પિટલમાં કરી તોડફોડ

સરખેજમાં આવેલ ફૈત હોસ્પિટલમાં બનાવ બન્યો સગાએ ડોક્ટર સાથે પણ મારામારી કરી સરખેજ પોલીસએ ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી અમદાવાદમાં દર્દીના મૃત્યુ બાદ હોસ્પિટલમાં હોબાળો થયો છે. જેમાં સરખેજમાં આવેલ ફૈત હોસ્પિટલમાં આ બનાવ બન્યો છે. તેમાં દર્દીના સગાએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. તેમજ ડોક્ટર સાથે પણ મારામારી કરી છે. જેમાં સરખેજ પોલીસે ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી છે. અગાઉ નરોડામાં આવેલી હોસ્પિટલમાં હોબાળો થયો હતો અગાઉ નરોડામાં આવેલી હોસ્પિટલમાં હોબાળો થયો હતો. જેમાં સૈજપુર બોઘા રોડની ચૌધરી હોસ્પિટલની ઘોરબેદકારીથી મહિલાનું મોત થયુ હોવોના આક્ષેપો થયા હતા. તેમાં બ્લડની બોટલ ચડાવ્યા બાદ મહિલાના મોતનો આરોપ હતો. જેમાં દર્દીના પરિજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. સૈજપુર બોઘા રોડ ઉપર આવેલી ચૌધરી હોસ્પિટલની બેદરકારી સામે આવી હતી. જેમાં બ્લડની બોટલ ચડાવ્યા બાદ મહિલાનું મોત થયુ હતુ. તેથી પરિવારના સભ્યોએ હોસ્પિટલ ખાતે હોબાળો કર્યો હતો. ડોક્ટરોએ રાત્રે બ્લડ ચઢાવવું પડશે એવું કહ્યું હતું ઘટનાને પગલે પોલીસ પણ હાલમાં હોસ્પિટલ પહોંચી હતી, પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે ડોક્ટરોએ રાત્રે બ્લડ ચઢાવવું પડશે એવું કહ્યું હતું અને વહેલી સવારે તેમનું મોત થયુ હતુ. હોસ્પિટલમાં ડોક્ટર પાસે રિપોર્ટ માંગતા તેમના દ્વારા અમને કોઈ રિપોર્ટ આપવામાં આવ્યા નથી. તેઓ પોલીસને રિપોર્ટ આપશે એવો જવાબ આપ્યો હતો. આ રીતે કેટલીય વખત પ્રાઇવેટ હોસ્પિટલોની મનમાની સામે આવે છે. 

અમદાવાદ: દર્દીના મૃત્યુ બાદ હોસ્પિટલમાં હોબાળો, સગાએ હોસ્પિટલમાં કરી તોડફોડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સરખેજમાં આવેલ ફૈત હોસ્પિટલમાં બનાવ બન્યો
  • સગાએ ડોક્ટર સાથે પણ મારામારી કરી
  • સરખેજ પોલીસએ ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી

અમદાવાદમાં દર્દીના મૃત્યુ બાદ હોસ્પિટલમાં હોબાળો થયો છે. જેમાં સરખેજમાં આવેલ ફૈત હોસ્પિટલમાં આ બનાવ બન્યો છે. તેમાં દર્દીના સગાએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. તેમજ ડોક્ટર સાથે પણ મારામારી કરી છે. જેમાં સરખેજ પોલીસે ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

અગાઉ નરોડામાં આવેલી હોસ્પિટલમાં હોબાળો થયો હતો

અગાઉ નરોડામાં આવેલી હોસ્પિટલમાં હોબાળો થયો હતો. જેમાં સૈજપુર બોઘા રોડની ચૌધરી હોસ્પિટલની ઘોરબેદકારીથી મહિલાનું મોત થયુ હોવોના આક્ષેપો થયા હતા. તેમાં બ્લડની બોટલ ચડાવ્યા બાદ મહિલાના મોતનો આરોપ હતો. જેમાં દર્દીના પરિજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. સૈજપુર બોઘા રોડ ઉપર આવેલી ચૌધરી હોસ્પિટલની બેદરકારી સામે આવી હતી. જેમાં બ્લડની બોટલ ચડાવ્યા બાદ મહિલાનું મોત થયુ હતુ. તેથી પરિવારના સભ્યોએ હોસ્પિટલ ખાતે હોબાળો કર્યો હતો.

ડોક્ટરોએ રાત્રે બ્લડ ચઢાવવું પડશે એવું કહ્યું હતું

ઘટનાને પગલે પોલીસ પણ હાલમાં હોસ્પિટલ પહોંચી હતી, પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે ડોક્ટરોએ રાત્રે બ્લડ ચઢાવવું પડશે એવું કહ્યું હતું અને વહેલી સવારે તેમનું મોત થયુ હતુ. હોસ્પિટલમાં ડોક્ટર પાસે રિપોર્ટ માંગતા તેમના દ્વારા અમને કોઈ રિપોર્ટ આપવામાં આવ્યા નથી. તેઓ પોલીસને રિપોર્ટ આપશે એવો જવાબ આપ્યો હતો. આ રીતે કેટલીય વખત પ્રાઇવેટ હોસ્પિટલોની મનમાની સામે આવે છે.