Suratમાં એક જ પરિવારના 4 સભ્યોએ કર્યો સામૂહિક આપઘાત

રાજહંસ ફલેટમાં રહેતા એક જ પરિવારના 4 સભ્યોનો આપઘાત રાત્રે ભોજન લીધા બાદ પરિવાર સવારે ઉઠયો નહી જંહાગીરપુરા વિસ્તારમાં બની ઘટના સુરતમાં એક જ પરિવારના 4 સભ્યોએ કર્યો સામૂહિક આપઘાત.રાજહંસ ફલેટમાં રહેતા એક જ પરિવારના 4 સભ્યોએ આપઘાત કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.જહાંગીરપુરામાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે.રાત્રે ભોજન લીધા બાદ પરિવાર સુઈ ગયો હતો.મૃતકોના પરિવારજનો પહોંચ્યા ઘટના સ્થળે.મૃતકોમાં 3 મહિલા અને એક વૃધ્ધનો મળ્યો મૃતદેહ.આ સમાચાર અપડેટ કરી રહ્યાં છીએ

Suratમાં એક જ પરિવારના 4 સભ્યોએ કર્યો સામૂહિક આપઘાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજહંસ ફલેટમાં રહેતા એક જ પરિવારના 4 સભ્યોનો આપઘાત
  • રાત્રે ભોજન લીધા બાદ પરિવાર સવારે ઉઠયો નહી
  • જંહાગીરપુરા વિસ્તારમાં બની ઘટના

સુરતમાં એક જ પરિવારના 4 સભ્યોએ કર્યો સામૂહિક આપઘાત.રાજહંસ ફલેટમાં રહેતા એક જ પરિવારના 4 સભ્યોએ આપઘાત કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.જહાંગીરપુરામાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે.રાત્રે ભોજન લીધા બાદ પરિવાર સુઈ ગયો હતો.મૃતકોના પરિવારજનો પહોંચ્યા ઘટના સ્થળે.મૃતકોમાં 3 મહિલા અને એક વૃધ્ધનો મળ્યો મૃતદેહ.

આ સમાચાર અપડેટ કરી રહ્યાં છીએ