Surat News: સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બર્ડ હીટ, ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ કરાઇ

મોટું પક્ષી પ્લેનના એન્જિન સાથે અથડાયું અંદાજે 220 જેટલા મુસાફરો સુરત એરપોર્ટ પર અટવાયા પ્લેનના એન્જિનમાં ખામી સર્જાતા પ્લેન ગ્રાઉન્ડ કરાયું સુરત એરપોર્ટ બર્ડ હિટની ઘટનાઓને લીધે પંકાયેલું છે ત્યારે વધુ એક ફ્લાઇટ બર્ડ હિટને કારણે રદ્દ કરતાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ચર્ચામાં આવ્યું છે. ઇન્ડિગો એરલાઇન્સની એક ફ્લાઇટ બર્ડ હિટને કારણે રદ્દ કરવી પડી હતી. વાત એમ છે કે ઇન્ડિગોની એરલાઇન્સની એક ફ્લાઇટ ગોવાથી સુરત આવી રહી હતી. સુરત બાદ આ ફ્લાઇટ બેંગ્લોર જવાની હતી. પરંતુ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની ફ્લાઇટ સાથે પક્ષી અથડાયું હતું. ફ્લાઇટ સાથે બર્ડ હિત થતાં ફ્લાઇટના એન્જિનમાં ખામી સર્જાઇ હતી. ફ્લાઇટના ચેકિંગ માટે દિલ્હીથી ઇન્ડિગોની ઇજનેરોની ટીમ મોડી રાતે સુરત પહોંચી હતી. તો બાદમાં, ટેકનિકલ કારણોસર ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા સુરતથી બેંગ્લોરની ફ્લાઇટ કેન્સલ કરવી પડી હતી. જેને કારણે 200 પેસેન્જરોનો પ્રવાસ બગડ્યો હતો. પેસન્જરોને રિફંડ અને સવારની ફલાઇટમાં ટિકિટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

Surat News: સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બર્ડ હીટ, ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ કરાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મોટું પક્ષી પ્લેનના એન્જિન સાથે અથડાયું
  • અંદાજે 220 જેટલા મુસાફરો સુરત એરપોર્ટ પર અટવાયા
  • પ્લેનના એન્જિનમાં ખામી સર્જાતા પ્લેન ગ્રાઉન્ડ કરાયું

સુરત એરપોર્ટ બર્ડ હિટની ઘટનાઓને લીધે પંકાયેલું છે ત્યારે વધુ એક ફ્લાઇટ બર્ડ હિટને કારણે રદ્દ કરતાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ચર્ચામાં આવ્યું છે. ઇન્ડિગો એરલાઇન્સની એક ફ્લાઇટ બર્ડ હિટને કારણે રદ્દ કરવી પડી હતી.

વાત એમ છે કે ઇન્ડિગોની એરલાઇન્સની એક ફ્લાઇટ ગોવાથી સુરત આવી રહી હતી. સુરત બાદ આ ફ્લાઇટ બેંગ્લોર જવાની હતી. પરંતુ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની ફ્લાઇટ સાથે પક્ષી અથડાયું હતું. ફ્લાઇટ સાથે બર્ડ હિત થતાં ફ્લાઇટના એન્જિનમાં ખામી સર્જાઇ હતી.

ફ્લાઇટના ચેકિંગ માટે દિલ્હીથી ઇન્ડિગોની ઇજનેરોની ટીમ મોડી રાતે સુરત પહોંચી હતી. તો બાદમાં, ટેકનિકલ કારણોસર ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા સુરતથી બેંગ્લોરની ફ્લાઇટ કેન્સલ કરવી પડી હતી. જેને કારણે 200 પેસેન્જરોનો પ્રવાસ બગડ્યો હતો. પેસન્જરોને રિફંડ અને સવારની ફલાઇટમાં ટિકિટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.