Rajkot: જન્માષ્ટમીના લોકમેળા પહેલા વિવાદ વકર્યો

રાઇડ્સ અને આઈસ્ક્રીમના સ્ટોલ ધારકનો વિરોધ તંત્ર દ્વારા બનાવાયેલા આકરા નિયમોનો વિરોધ વેપારીઓને તંત્રએ વાટાઘાટા માટે બોલાવ્યા રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળા પહેલા વિવાદ થયો છે. જેમાં રાઇડ્સ અને આઈસ્ક્રીમના સ્ટોલ ધારકનો વિરોધ છે. તંત્ર દ્વારા બનાવાયેલા આકરા નિયમોનો વિરોધ શરૂ થયો છે. કાલે વેપારીઓને તંત્રએ વાટાઘાટા માટે બોલાવ્યા છે. તેમાં વેપારીઓની નિયમોમાં છૂટછાટ આપવાની માંગ છે. તથા વેપારીઓએ હરાજીનો બહિષ્કાર કર્યો હતો. મેળામાં રમકડાં ખાણીપીણી સહિત 121 સ્ટોલનો ડ્રો કરવામાં આવ્યો રાજકોટ આગામી જન્માષ્ટમી લોકમેળો યોજાવા જઇ રહ્યો છે. તેમાં મેળામાં રમકડાં ખાણીપીણી સહિત 121 સ્ટોલનો ડ્રો કરવામાં આવ્યો છે. જેમાં રાઇડ્સ અને આઈસ્ક્રીમના પ્લોટનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા બનાવાયેલા આકરા નિયમોનો વિરોધ થયો છે. વેપારીઓ દ્વારા બહિષ્કાર કરતા કલેક્ટર તંત્રએ સોમવારે વાટાઘાટા માટે બોલાવ્યા છે. નિયમોમાં છૂટછાટ આપવાની માંગણી સાથે વેપારીઓએ હરાજીનો બહિષ્કાર કર્યો હતો. રાજકોટ લોકમેળાને લઇ વહીવટી તંત્રની તૈયારી શરૂ થઇ છે. લોકમેળાનો લે આઉટ સામે આવ્યો છે. તેમાં લોકમેળાની ફરતે ઇમર્જન્સી બેલ્ટ બનાવાશે. દુર્ઘટના સમયે એમ્બ્યુલન્સ માટે ઇમરજન્સી બેલ્ટ બનાવાશે દુર્ઘટના સમયે એમ્બ્યુલન્સ માટે ઇમરજન્સી બેલ્ટ બનાવાશે. લોકમેળામાં એન્ટ્રીગેટ, એક્ઝિટ માટે 5 રસ્તાઓ બનશે. આ વર્ષે સ્ટોલ્સ વચ્ચે 60 ફૂટનો રસ્તો રખાયો છે. લોકમેળામાં કુલ 14 ટાવર ઉભા કરવામાં આવશે. ડ્રોન કેમેરાથી લોકોની અવરજવર ઉપર નજર રખાશે. લોક મેળાને લઈને જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. જેમાં કોઈ દુર્ઘટના સમયે એમ્બ્યુલન્સ અને ફાયરના વાહનો તાત્કાલિક પહોંચી શકે એ પ્રકારે ઇમરજન્સી બેલ્ટ બનાવાશે. લોકમેળામાં દર વર્ષે 45 ફૂટનો રસ્તો હોય છે. રમકડા અને ખાણીપીણીના સ્ટોલ્સ ઝૂમખાના રૂપમાં જોવા મળશે.

Rajkot: જન્માષ્ટમીના લોકમેળા પહેલા વિવાદ વકર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાઇડ્સ અને આઈસ્ક્રીમના સ્ટોલ ધારકનો વિરોધ
  • તંત્ર દ્વારા બનાવાયેલા આકરા નિયમોનો વિરોધ
  • વેપારીઓને તંત્રએ વાટાઘાટા માટે બોલાવ્યા

રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળા પહેલા વિવાદ થયો છે. જેમાં રાઇડ્સ અને આઈસ્ક્રીમના સ્ટોલ ધારકનો વિરોધ છે. તંત્ર દ્વારા બનાવાયેલા આકરા નિયમોનો વિરોધ શરૂ થયો છે. કાલે વેપારીઓને તંત્રએ વાટાઘાટા માટે બોલાવ્યા છે. તેમાં વેપારીઓની નિયમોમાં છૂટછાટ આપવાની માંગ છે. તથા વેપારીઓએ હરાજીનો બહિષ્કાર કર્યો હતો.

મેળામાં રમકડાં ખાણીપીણી સહિત 121 સ્ટોલનો ડ્રો કરવામાં આવ્યો

રાજકોટ આગામી જન્માષ્ટમી લોકમેળો યોજાવા જઇ રહ્યો છે. તેમાં મેળામાં રમકડાં ખાણીપીણી સહિત 121 સ્ટોલનો ડ્રો કરવામાં આવ્યો છે. જેમાં રાઇડ્સ અને આઈસ્ક્રીમના પ્લોટનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા બનાવાયેલા આકરા નિયમોનો વિરોધ થયો છે. વેપારીઓ દ્વારા બહિષ્કાર કરતા કલેક્ટર તંત્રએ સોમવારે વાટાઘાટા માટે બોલાવ્યા છે. નિયમોમાં છૂટછાટ આપવાની માંગણી સાથે વેપારીઓએ હરાજીનો બહિષ્કાર કર્યો હતો. રાજકોટ લોકમેળાને લઇ વહીવટી તંત્રની તૈયારી શરૂ થઇ છે. લોકમેળાનો લે આઉટ સામે આવ્યો છે. તેમાં લોકમેળાની ફરતે ઇમર્જન્સી બેલ્ટ બનાવાશે.

દુર્ઘટના સમયે એમ્બ્યુલન્સ માટે ઇમરજન્સી બેલ્ટ બનાવાશે

દુર્ઘટના સમયે એમ્બ્યુલન્સ માટે ઇમરજન્સી બેલ્ટ બનાવાશે. લોકમેળામાં એન્ટ્રીગેટ, એક્ઝિટ માટે 5 રસ્તાઓ બનશે. આ વર્ષે સ્ટોલ્સ વચ્ચે 60 ફૂટનો રસ્તો રખાયો છે. લોકમેળામાં કુલ 14 ટાવર ઉભા કરવામાં આવશે. ડ્રોન કેમેરાથી લોકોની અવરજવર ઉપર નજર રખાશે. લોક મેળાને લઈને જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. જેમાં કોઈ દુર્ઘટના સમયે એમ્બ્યુલન્સ અને ફાયરના વાહનો તાત્કાલિક પહોંચી શકે એ પ્રકારે ઇમરજન્સી બેલ્ટ બનાવાશે. લોકમેળામાં દર વર્ષે 45 ફૂટનો રસ્તો હોય છે. રમકડા અને ખાણીપીણીના સ્ટોલ્સ ઝૂમખાના રૂપમાં જોવા મળશે.