Rajkot News: કોંગ્રેસની જૂથબંધીથી થાકીને નેતાઓ ભાજપમાં જોડાયા

માલધારી સમાજના ભરત મકવાણા પણ ભાજપમાં જોડાયાઉમળકા ભેર પ્રવેશ આપવા માટે ભાજપનો આભાર: અશોક ડાંગરરાજકોટ શહેર કોંગ્રેસના મહામંત્રી રવિ ડાંગર ભાજપમાં જોડાયાકોંગ્રેસની જૂથબંધીથી થાકીને કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે. જેમાં કોંગ્રેસના 200 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. તેમાં અશોક ડાંગરે જણાવ્યું છે કે દિલીપ સંઘાણી અને રમેશ રૂપાપરા દ્વારા મને ભાજપમાં જોડાવા પ્રેરણા આપી છે. ફરી વખત મને ભાજપમાં ઉમળકા ભેર પ્રવેશ આપવા માટે ભાજપનો આભાર. માલધારી સમાજના ભરત મકવાણા પણ ભાજપમાં જોડાયા ગાંધીજી મામલે આપવામાં આવેલ નીવેદન મામલે પ્રતિક્રિયા આપતા અશોક ડાંગરે કહ્યું, કોંગ્રેસની સ્થાપના કરનાર ગાંધીજી મામલે વાણી વિલાસ કરવા છતાં સ્ટાર પ્રચારક વિરુદ્ધ કોંગ્રેસ પક્ષે પગલાં લીધા નથી. ઇન્દ્રનીલ ભાઈનો ઇન્ટરવ્યૂ 7 વાગ્યા પછીનો હતો. અમારે ત્યાં કેહવાય છે કે ઇન્દ્રનીલ ભાઈને ત્યાં 7 વાગ્યા પછી ન જવુ જોઇએ. રાજકોટ કોંગ્રેસમાં મોટો ફટકો પડ્યો છે. જેમાં પૂર્વ શહેર પ્રમુખ અશોક ડાંગર ભાજપમાં જોડાયા છે. તેમજ માલધારી સમાજના ભરત મકવાણા પણ ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસમાં કોઈ નિર્ણયશકિત નથી: અશોક ડાંગર અશોક ડાંગર, ભરત મકવાણા સાથે અનેક લોકો ભાજપમાં જોડાયા છે. રાજકોટ શહેર કોંગ્રેસના મહામંત્રી રવિ ડાંગર ભાજપમાં જોડાયા છે. પૂર્વ ડેપ્યુટી મેયર ભરત મકવાણા સાથે 200થી વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાયા બાદ અશોક ડાંગરે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. જેમાં અશોક ડાંગરે જણાવ્યું છે કે કોંગ્રેસ કાયમી તૂટવાની છે. કોંગ્રેસમાં કોઈ નિર્ણયશકિત નથી.

Rajkot News: કોંગ્રેસની જૂથબંધીથી થાકીને નેતાઓ ભાજપમાં જોડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • માલધારી સમાજના ભરત મકવાણા પણ ભાજપમાં જોડાયા
  • ઉમળકા ભેર પ્રવેશ આપવા માટે ભાજપનો આભાર: અશોક ડાંગર
  • રાજકોટ શહેર કોંગ્રેસના મહામંત્રી રવિ ડાંગર ભાજપમાં જોડાયા
કોંગ્રેસની જૂથબંધીથી થાકીને કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે. જેમાં કોંગ્રેસના 200 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. તેમાં અશોક ડાંગરે જણાવ્યું છે કે દિલીપ સંઘાણી અને રમેશ રૂપાપરા દ્વારા મને ભાજપમાં જોડાવા પ્રેરણા આપી છે. ફરી વખત મને ભાજપમાં ઉમળકા ભેર પ્રવેશ આપવા માટે ભાજપનો આભાર.

માલધારી સમાજના ભરત મકવાણા પણ ભાજપમાં જોડાયા
ગાંધીજી મામલે આપવામાં આવેલ નીવેદન મામલે પ્રતિક્રિયા આપતા અશોક ડાંગરે કહ્યું, કોંગ્રેસની સ્થાપના કરનાર ગાંધીજી મામલે વાણી વિલાસ કરવા છતાં સ્ટાર પ્રચારક વિરુદ્ધ કોંગ્રેસ પક્ષે પગલાં લીધા નથી. ઇન્દ્રનીલ ભાઈનો ઇન્ટરવ્યૂ 7 વાગ્યા પછીનો હતો. અમારે ત્યાં કેહવાય છે કે ઇન્દ્રનીલ ભાઈને ત્યાં 7 વાગ્યા પછી ન જવુ જોઇએ. રાજકોટ કોંગ્રેસમાં મોટો ફટકો પડ્યો છે. જેમાં પૂર્વ શહેર પ્રમુખ અશોક ડાંગર ભાજપમાં જોડાયા છે. તેમજ માલધારી સમાજના ભરત મકવાણા પણ ભાજપમાં જોડાયા છે.

કોંગ્રેસમાં કોઈ નિર્ણયશકિત નથી: અશોક ડાંગર
અશોક ડાંગર, ભરત મકવાણા સાથે અનેક લોકો ભાજપમાં જોડાયા છે. રાજકોટ શહેર કોંગ્રેસના મહામંત્રી રવિ ડાંગર ભાજપમાં જોડાયા છે. પૂર્વ ડેપ્યુટી મેયર ભરત મકવાણા સાથે 200થી વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાયા બાદ અશોક ડાંગરે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. જેમાં અશોક ડાંગરે જણાવ્યું છે કે કોંગ્રેસ કાયમી તૂટવાની છે. કોંગ્રેસમાં કોઈ નિર્ણયશકિત નથી.