Rajkot News: અગ્નિકાંડના આરોપીઓ આખરેજેલ હવાલે થયા

સસ્પેન્ડેડ અધિકારીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાએમડી સાગઠીયા, મુકેશ મકવાણાને કોર્ટમાં રજૂ કરાયારોહિત વિગોરા અને ગૌતમ જોશીને કોર્ટમાં રજૂ કરાયારાજકોટના ચકચારી અગ્નિકાંડના તમામ ચારેય આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કારવમાં આવ્યા હતા. કોર્ટમાં રજૂ કર્યા બાદ તમામને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. તમામ આરોપીઓના આજરોજ રિમાન્ડની મુદત પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશનની ટીમ દ્વારા વધુ રિમાન્ડની માંગણી કરવામાં ન આવતા કોર્ટ દ્વારા જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો.વધુમાં મળતી માહિતી પ્રમાણે, આવતીકાલે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આગોતરા જામીન અરજી મામલે સોગંદનામુ રજૂ કરવામાં આવશે. ફરાર આરોપી અશોકસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી મામલે આવતીકાલે રાજકોટ કોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવશે. 

Rajkot News: અગ્નિકાંડના આરોપીઓ આખરેજેલ હવાલે થયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સસ્પેન્ડેડ અધિકારીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા
  • એમડી સાગઠીયા, મુકેશ મકવાણાને કોર્ટમાં રજૂ કરાયા
  • રોહિત વિગોરા અને ગૌતમ જોશીને કોર્ટમાં રજૂ કરાયા

રાજકોટના ચકચારી અગ્નિકાંડના તમામ ચારેય આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કારવમાં આવ્યા હતા. કોર્ટમાં રજૂ કર્યા બાદ તમામને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. તમામ આરોપીઓના આજરોજ રિમાન્ડની મુદત પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશનની ટીમ દ્વારા વધુ રિમાન્ડની માંગણી કરવામાં ન આવતા કોર્ટ દ્વારા જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો.

વધુમાં મળતી માહિતી પ્રમાણે, આવતીકાલે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આગોતરા જામીન અરજી મામલે સોગંદનામુ રજૂ કરવામાં આવશે. ફરાર આરોપી અશોકસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી મામલે આવતીકાલે રાજકોટ કોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવશે.