Porbandar: શાળામાં 21 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

શાળામાં 21 છાત્રાઓને ફૂડ પોઇઝનિંગની અસરખંભાળા ગામની કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલયમાં બની ઘટના ગત રાત્રીએ પાણીપુરી અને ઈડલી ખાધા બાદ થઈ અસર પોરબંદરની એક શાળામાં ફુડ પોઇઝનીગની ઘટના બની છે. ખંભાળા ગામની કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલયમાં 21 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે અને હાલમાં આ તમામ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનીંગ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગત રાત્રીના પાણીપુરી અને ઈડલી ખાધા બાદ ઝેરી અસર તમને જણાવી દઈએ કે ગઈકાલે રાત્રે આ તમામ વિદ્યાર્થીઓએ પાણીપૂરી અને ઈડલી ખાધી હતી, ત્યારબાદ તમામને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે, જો કે તાત્કાલિક સારવાર માટે રાણાવાવની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા બાદ હાલમાં તમામ વિદ્યાર્થીઓની તબિયત સુધારા પર હોવાની જાણકારી મળી રહી છે. ત્યારે બીજી તરફ વાલીઓએ સ્કુલ સંચાલકને પણ આ અંગે ફરિયાદ કરી છે.    

Porbandar: શાળામાં 21 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શાળામાં 21 છાત્રાઓને ફૂડ પોઇઝનિંગની અસર
  • ખંભાળા ગામની કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલયમાં બની ઘટના
  • ગત રાત્રીએ પાણીપુરી અને ઈડલી ખાધા બાદ થઈ અસર

પોરબંદરની એક શાળામાં ફુડ પોઇઝનીગની ઘટના બની છે. ખંભાળા ગામની કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલયમાં 21 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે અને હાલમાં આ તમામ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનીંગ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ગત રાત્રીના પાણીપુરી અને ઈડલી ખાધા બાદ ઝેરી અસર

તમને જણાવી દઈએ કે ગઈકાલે રાત્રે આ તમામ વિદ્યાર્થીઓએ પાણીપૂરી અને ઈડલી ખાધી હતી, ત્યારબાદ તમામને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે, જો કે તાત્કાલિક સારવાર માટે રાણાવાવની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા બાદ હાલમાં તમામ વિદ્યાર્થીઓની તબિયત સુધારા પર હોવાની જાણકારી મળી રહી છે. ત્યારે બીજી તરફ વાલીઓએ સ્કુલ સંચાલકને પણ આ અંગે ફરિયાદ કરી છે.