Gujaratમાં વરસાદથી 11 જળાશયો 50થી 70 ટકા ભરાયા, જાણો સરદાર સરોવરની સ્થિતિ

ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 25.1 ટકા જળસંગ્રહ થયુ કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ સુરેન્દ્રનગર જિલ્લામાં વંસલ જળાશય 100 ટકા ભરાયો સરદાર સરોવર ડેમ 51 ટકાથી વધુ ભરાયો છે. જેમાં રાજ્યના 11 જળાશયો 50થી 70 ટકા ભરાયા છે. કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ થયુ છે. તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં વંસલ જળાશય 100 ટકા ભરાયો છે. ધોળી ધજા ડેમ 88 ટકાથી વધુ ભરાતાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ રાજ્યના કુલ 206માંથી એક જળાશય સંપૂર્ણ છલકાયુ છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 25.1 ટકા જળસંગ્રહ થયુ ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 25.1 ટકા જળસંગ્રહ થયુ છે. તેમજ મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 42 ટકા જળસંગ્રહ સાથે દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 32 ટકા જળસંગ્રહ થયુ છે. કચ્છના 20 જળાશયોમાં 21 ટકા જળસંગ્રહ સાથે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 15 ટકાથી વધુ જળસંગ્રહ થયુ છે. ગુજરાતના જીવાદોરી સમાન 'સરદાર સરોવર' ડેમ 51 ટકાથી વધુ ભરાયો છે. તેમજ રાજ્યના 11 જળાશયો 50થી 70 ટકા ભરાયા છે. કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ છે. તેમજ સરદાર સરોવર ડેમ-જળાશયમાં અત્યાર સુધીમાં કુલ સંગ્રહ શકિતના 51.58 ટકા પાણીનો સંગ્રહ થયો છે.  સરદાર સરોવરમાં હાલમાં 10,822 ક્યુસેક પાણી જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં આવેલુ વંસલ જળાશય 100 ટકા અને ધોળી ધજા ડેમ 88 ટકાથી વધુ ભરાતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના કુલ 206માંથી એક જળાશય સંપૂર્ણ છાલકાયુ છે.જયારે ચાર જળાશયો 70 થી 100 ટકા, 11 જળાશયો 50 થી 70 ટકા તેમજ 33 જળાશયો 25થી 50 ટકા સુધી ભરાયા છે. એટલે કે રાજ્યના જળાશયોમાં કુલ સંગ્રહ શકિતના 29.60 ટકા પાણી સંગ્રહ થયું છે. તેમજ ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 25.21 ટકા, મધ્ય ગુજરાતના 17માં 42 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 32 ટકા, કચ્છના 20માં 21 ટકા જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 15 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યના સરદાર સરોવર જળાશયમાં હાલમાં 10,822 ક્યુસેક પાણી છે.

Gujaratમાં વરસાદથી 11 જળાશયો 50થી 70 ટકા ભરાયા, જાણો સરદાર સરોવરની સ્થિતિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 25.1 ટકા જળસંગ્રહ થયુ
  • કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ
  • સુરેન્દ્રનગર જિલ્લામાં વંસલ જળાશય 100 ટકા ભરાયો

સરદાર સરોવર ડેમ 51 ટકાથી વધુ ભરાયો છે. જેમાં રાજ્યના 11 જળાશયો 50થી 70 ટકા ભરાયા છે. કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ થયુ છે. તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં વંસલ જળાશય 100 ટકા ભરાયો છે. ધોળી ધજા ડેમ 88 ટકાથી વધુ ભરાતાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ રાજ્યના કુલ 206માંથી એક જળાશય સંપૂર્ણ છલકાયુ છે.

ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 25.1 ટકા જળસંગ્રહ થયુ

ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 25.1 ટકા જળસંગ્રહ થયુ છે. તેમજ મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 42 ટકા જળસંગ્રહ સાથે દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 32 ટકા જળસંગ્રહ થયુ છે. કચ્છના 20 જળાશયોમાં 21 ટકા જળસંગ્રહ સાથે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 15 ટકાથી વધુ જળસંગ્રહ થયુ છે. ગુજરાતના જીવાદોરી સમાન 'સરદાર સરોવર' ડેમ 51 ટકાથી વધુ ભરાયો છે. તેમજ રાજ્યના 11 જળાશયો 50થી 70 ટકા ભરાયા છે. કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ છે. તેમજ સરદાર સરોવર ડેમ-જળાશયમાં અત્યાર સુધીમાં કુલ સંગ્રહ શકિતના 51.58 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

 સરદાર સરોવરમાં હાલમાં 10,822 ક્યુસેક પાણી

જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં આવેલુ વંસલ જળાશય 100 ટકા અને ધોળી ધજા ડેમ 88 ટકાથી વધુ ભરાતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના કુલ 206માંથી એક જળાશય સંપૂર્ણ છાલકાયુ છે.જયારે ચાર જળાશયો 70 થી 100 ટકા, 11 જળાશયો 50 થી 70 ટકા તેમજ 33 જળાશયો 25થી 50 ટકા સુધી ભરાયા છે. એટલે કે રાજ્યના જળાશયોમાં કુલ સંગ્રહ શકિતના 29.60 ટકા પાણી સંગ્રહ થયું છે. તેમજ ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 25.21 ટકા, મધ્ય ગુજરાતના 17માં 42 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 32 ટકા, કચ્છના 20માં 21 ટકા જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 15 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યના સરદાર સરોવર જળાશયમાં હાલમાં 10,822 ક્યુસેક પાણી છે.