Gujarat latest News Live: ચારધામ યાત્રામાં ફસાયેલા ગુજરાતીઓને રાજ્ય સરકારે કરી મદદ

રાજ્યમાં સોમવારે આવેલા માવઠાના કારણે અનેક જગ્યાઓએ પાકને મોટું નુકસાન થયું છે. આ સિવાય આજે રાજ્યમાં અકસ્માત, આગ અને ડૂબવાની અનેક ઘટનાઓ બની છે. આ ઘટનાઓમાં અંદાજે 4 લોકોના મોત થયા છે. તો સાથે જ મહત્ત્વના સમાચાર એ છે કે ગુજરાત બોર્ડના ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓ 17મે ના રોજ શાળામાંથી માર્કશીટ મેળવી શકશે. આવતીકાલે આ માર્કશીટ શાળાઓએ પહોંચી જશે. આ સહિતના આજના તમામ લેટેસ્ટ સમાચાર પર એક નજર.  

Gujarat latest News Live: ચારધામ યાત્રામાં ફસાયેલા ગુજરાતીઓને રાજ્ય સરકારે કરી મદદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં સોમવારે આવેલા માવઠાના કારણે અનેક જગ્યાઓએ પાકને મોટું નુકસાન થયું છે. આ સિવાય આજે રાજ્યમાં અકસ્માત, આગ અને ડૂબવાની અનેક ઘટનાઓ બની છે. આ ઘટનાઓમાં અંદાજે 4 લોકોના મોત થયા છે. તો સાથે જ મહત્ત્વના સમાચાર એ છે કે ગુજરાત બોર્ડના ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓ 17મે ના રોજ શાળામાંથી માર્કશીટ મેળવી શકશે. આવતીકાલે આ માર્કશીટ શાળાઓએ પહોંચી જશે. આ સહિતના આજના તમામ લેટેસ્ટ સમાચાર પર એક નજર.