Banaskantha Breaking: ડીસા નગરપાલિકા દ્વારા 43 તબીબોને નોટિસ

બનાસકાંઠાના ડીસામાં તબીબોને નોટિસ બાંધકામ સબંધિત નોટિસ આપવામાં આવી દબાણ દૂર નહીં થાય તો કાર્યવાહી થશે બનાસકાંઠાના ડીસામાં તબીબોને નોટિસ આપવામાં આવી છે. જેમાં ડીસામાં 43 જેટલા ડોક્ટર હાઉસના તબીબોને નોટિસ આપવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આ 43 તબીબોને બાંધકામ સબંધિત નોટિસ આપવામાં આવી છે. અને સાથે જ વધારાનું બાંધકામ તેમજ બેઝમેન્ટ ખુલ્લા કરવા માટેના આદેશ પણ આપવામાં આવ્યા છે. મહત્વનું છે કે આ તમામ દબાણોને સ્વ ખર્ચે દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી છે.43 તબીબોને નોટિસ આપવામાં આવી બનાસકાંઠાના ડીસાની ઘટના સામે આવી છે જેમાં ડીસામાં ડોક્ટર હાઉસના તબીબોને નોટિસ આપવાની માહિતી મળી છે. જેમાં મળતી માહિતી અનુસાર કુલ 43 જેટલા તબીબો જેમણે તેમના ડોક્ટર હાઉસની સામે દબાણ કર્યું હોય તે દબાણને હટાવવા માટે નોટિસ આપવામાં આવી છે. પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, વધારાનું બાંધકામ દૂર કરવા માટે અને બેઝમેન્ટ ખુલ્લા કરવા માટે આ તબીબોને નોટિસ આપવામાં આવી છે. મહત્વનું કહી શકાય કે નકશા વિરુદ્ધ થયેલા બાંધકામને દૂર કરવા માટે પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. આ બધા દબાણો સ્વ ખર્ચે દૂર કરવાની નોટિસ આપવામાં આવી છે અને જો કોઈ દબાણો દૂર નહીં થાય તો તેમની મિલ્કલ સીલ કરીને કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.

Banaskantha Breaking: ડીસા નગરપાલિકા દ્વારા 43 તબીબોને નોટિસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બનાસકાંઠાના ડીસામાં તબીબોને નોટિસ
  • બાંધકામ સબંધિત નોટિસ આપવામાં આવી
  • દબાણ દૂર નહીં થાય તો કાર્યવાહી થશે 

બનાસકાંઠાના ડીસામાં તબીબોને નોટિસ આપવામાં આવી છે. જેમાં ડીસામાં 43 જેટલા ડોક્ટર હાઉસના તબીબોને નોટિસ આપવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આ 43 તબીબોને બાંધકામ સબંધિત નોટિસ આપવામાં આવી છે. અને સાથે જ વધારાનું બાંધકામ તેમજ બેઝમેન્ટ ખુલ્લા કરવા માટેના આદેશ પણ આપવામાં આવ્યા છે. મહત્વનું છે કે આ તમામ દબાણોને સ્વ ખર્ચે દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી છે.

43 તબીબોને નોટિસ આપવામાં આવી

બનાસકાંઠાના ડીસાની ઘટના સામે આવી છે જેમાં ડીસામાં ડોક્ટર હાઉસના તબીબોને નોટિસ આપવાની માહિતી મળી છે. જેમાં મળતી માહિતી અનુસાર કુલ 43 જેટલા તબીબો જેમણે તેમના ડોક્ટર હાઉસની સામે દબાણ કર્યું હોય તે દબાણને હટાવવા માટે નોટિસ આપવામાં આવી છે.

પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, વધારાનું બાંધકામ દૂર કરવા માટે અને બેઝમેન્ટ ખુલ્લા કરવા માટે આ તબીબોને નોટિસ આપવામાં આવી છે. મહત્વનું કહી શકાય કે નકશા વિરુદ્ધ થયેલા બાંધકામને દૂર કરવા માટે પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. આ બધા દબાણો સ્વ ખર્ચે દૂર કરવાની નોટિસ આપવામાં આવી છે અને જો કોઈ દબાણો દૂર નહીં થાય તો તેમની મિલ્કલ સીલ કરીને કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.