Ahmedabad Breaking: વસ્ત્રાપુર ગામમાં જૂથ અથડામણ, મહિલાનું મોત

મંદિર બાબતે એકજ કોમના 2 જૂથ વચ્ચે પથ્થરમારોપથ્થરમારામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા પોલીસે ઘટનાસ્થળે પહોંચિ સ્થિતિ કાબુમાં લીધી એક બાજુ જ્યાં લોકસભા ચૂંટણીને લઈને રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે ત્યારે આજે સમી સાંજે શહેરમાં જુથની ઘટના સામે આવી છે. અમદાવાદના વસ્ત્રાપુર ગામમાં બે જૂથ આમને સામને આવી જતાં ઘર્ષણ થયું હતું બાદમાં મામલો વધુ બગાડતાં પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. સામસામે થયેલ જીવલેણ પથ્થરમારામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે, એક મહિલાનું મોત થયું છે. તો, વસ્ત્રાપુર ગામમાં રાધા કૃષ્ણ મંદિર મામલે ઝઘડો થયો હતો. ત્યારબાદ શરૂ થયેલ જુથ અથડામણને લઈને પોલીસને જાણ થતાં પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે અથડામણમાં એક મહિલાનું મોત થયું છે. મૃતક મહિલાની ઓળખ લીલીબેન ભરવાડ તરીકે થઈ છે.

Ahmedabad Breaking: વસ્ત્રાપુર ગામમાં જૂથ અથડામણ, મહિલાનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મંદિર બાબતે એકજ કોમના 2 જૂથ વચ્ચે પથ્થરમારો
  • પથ્થરમારામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા
  • પોલીસે ઘટનાસ્થળે પહોંચિ સ્થિતિ કાબુમાં લીધી

એક બાજુ જ્યાં લોકસભા ચૂંટણીને લઈને રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે ત્યારે આજે સમી સાંજે શહેરમાં જુથની ઘટના સામે આવી છે. અમદાવાદના વસ્ત્રાપુર ગામમાં બે જૂથ આમને સામને આવી જતાં ઘર્ષણ થયું હતું બાદમાં મામલો વધુ બગાડતાં પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. સામસામે થયેલ જીવલેણ પથ્થરમારામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે, એક મહિલાનું મોત થયું છે.

તો, વસ્ત્રાપુર ગામમાં રાધા કૃષ્ણ મંદિર મામલે ઝઘડો થયો હતો. ત્યારબાદ શરૂ થયેલ જુથ અથડામણને લઈને પોલીસને જાણ થતાં પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે અથડામણમાં એક મહિલાનું મોત થયું છે. મૃતક મહિલાની ઓળખ લીલીબેન ભરવાડ તરીકે થઈ છે.