સાબરમતી નદીના વાસણા બેરેજમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા, ફરી પાણી ભરવાનું શરૂ

Jun 24, 2026 - 14:00
સાબરમતી નદીના વાસણા બેરેજમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા, ફરી પાણી ભરવાનું શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Ahmedabad News : અમદાવાદની શાન ગણાતી સાબરમતી નદી અને તેના રિવરફ્રન્ટના જળસ્તરને જાળવી રાખવા માટે મહત્વના એવા વાસણા બેરેજ ખાતે ચાલી રહેલું સમારકામનું મોટું ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. વાસણા બેરેજમાં રૂપિયા 10.15 કરોડના માતબર ખર્ચે 19 નવા દરવાજા નાખવાની તેમજ 10 ગેટનું રીપેરીંગ કરવાનું ભગીરથ કાર્ય સંપન્ન થયું છે. આ મહત્વની કામગીરી આટોપી લેવાયા બાદ હવે સાબરમતી નદીમાં ફરીથી દરવાજાની ઊંચાઈ સુધી પાણી ભરવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે.

માત્ર 35 દિવસના ટૂંકા ગાળામાં રેકોર્ડબ્રેક કામગીરી

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0