નડિયાદમાં પાલિકા ભાજપના પૂર્વ કાઉન્સિલર ગીતાબેન તળપદા સહિત 21 વિરૂદ્ધ લેન્ડગ્રેબિંગની ફરિયાદ
નડિયાદ ફતેપુરા રોડ પરની જમીન પચાવી પાડવા મુદ્દેભાજપના કાર્યકર્તા ચંદ્રેશ જશાભાઈ તળપદા પણ આરોપી, માલિકોને જમીનમાં પ્રવેશવા નહીં દેતા કલેક્ટરના હુકમ બાદ ફરિયાદનડિયાદ: નડિયાદ શહેરમાં ફતેપુરા રોડ પર આવેલી ચકલાસી પાર્ટીની જમીન પચાવી પાડવાના હેતુથી નડિયાદ પાલિકાના ભાજપના પૂર્વ કાઉન્સિલર ગીતાબહેન મનોજભાઈ તળપદા, કાર્યકર્તા ચંદ્રેશભાઈ તળપદા સહિત ૨૧ માથાભારે ઈસમો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો છે. આ ઈસમો જમીનના સંયુક્ત માલિકોને જમીનમાં પ્રવેશવા દેતા ન હતા. એટલું જ નહીં, ખેડૂતની જમીનની બાજુમાં અન્ય જમીન પચાવી પાડી તેમાં ઝૂંપડા બનાવ્યા છે. આ જમીન માલિકને બાજુમાં આવેલી તેમની જ જમીનમાં ઘુસવા દેતા નહોતા.
![નડિયાદમાં પાલિકા ભાજપના પૂર્વ કાઉન્સિલર ગીતાબેન તળપદા સહિત 21 વિરૂદ્ધ લેન્ડગ્રેબિંગની ફરિયાદ](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1736706376743.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નડિયાદ ફતેપુરા રોડ પરની જમીન પચાવી પાડવા મુદ્દે
ભાજપના કાર્યકર્તા ચંદ્રેશ જશાભાઈ તળપદા પણ આરોપી, માલિકોને જમીનમાં પ્રવેશવા નહીં દેતા કલેક્ટરના હુકમ બાદ ફરિયાદ