જામનગરના નાગેશ્વર વિસ્તારમાં જુગાર અંગે દરોડો : ચાર પકડાયા, એક ફરાર

Gambling Crime Jamnagar : જામનગરમાં નાગેશ્વર વિસ્તારમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને ચાર આરોપીઓની અટકાયત કરી લીધી છે, જ્યારે એક આરોપી ભાગી છૂટ્યો હોવાથી તેને ફરાર જાહેર કરાયો છે.જામનગરના સિટી બી.ડિવિઝનના પોલીસ સ્ટાફે નાગેશ્વર વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડ્યો હતો, અને જાહેરમાં ઘોડીપાસા વડે હારજીતનો જુગાર રમી રહેલા જયેશ નારણભાઈ મકવાણા, ઝાકીર કાસમભાઈ, સુનિલ ભરતભાઈ બારીયા, અને મયુર મનોજભાઈ બારીયાની અટકાયત કરી લીધી છે. તેઓ પાસેથી રૂપિયા 11,300 ની રોકડ રકમ અને ઘોડીપાસાનો સામાન કબ્જે કર્યો છે.આ દરોડા દરમિયાન કિશન મનસુખભાઈ મકવાણા નામનો એક શખ્સ પોલીસને જોઈને ભાગી છુટ્યો હોવાથી તેને ફરાર જાહેર કરાયો છે.

જામનગરના નાગેશ્વર વિસ્તારમાં જુગાર અંગે દરોડો : ચાર પકડાયા, એક ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gambling Crime Jamnagar : જામનગરમાં નાગેશ્વર વિસ્તારમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને ચાર આરોપીઓની અટકાયત કરી લીધી છે, જ્યારે એક આરોપી ભાગી છૂટ્યો હોવાથી તેને ફરાર જાહેર કરાયો છે.

જામનગરના સિટી બી.ડિવિઝનના પોલીસ સ્ટાફે નાગેશ્વર વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડ્યો હતો, અને જાહેરમાં ઘોડીપાસા વડે હારજીતનો જુગાર રમી રહેલા જયેશ નારણભાઈ મકવાણા, ઝાકીર કાસમભાઈ, સુનિલ ભરતભાઈ બારીયા, અને મયુર મનોજભાઈ બારીયાની અટકાયત કરી લીધી છે. તેઓ પાસેથી રૂપિયા 11,300 ની રોકડ રકમ અને ઘોડીપાસાનો સામાન કબ્જે કર્યો છે.

આ દરોડા દરમિયાન કિશન મનસુખભાઈ મકવાણા નામનો એક શખ્સ પોલીસને જોઈને ભાગી છુટ્યો હોવાથી તેને ફરાર જાહેર કરાયો છે.