ગરમીના કારણે 100 જેટલા ટ્રાફ્કિ સિગ્નલો બપોરના સમયે બંધ રહેશે

50 જેટલા ચાર રસ્તા પર વાહનચાલકો માટે મંડપ પણ બાંધવામાં આવશેરાજ્યમાં દિવસે દિવસે બપોરના સમયે કાળઝાળ ગરમી પડી રહી છે ટ્રાફ્કિ જવાનો માટે પણ મેડિકલની તમામ વ્યવસ્થા કરવામાં આવી રાજ્યમાં દિવસે દિવસે બપોરના સમયે કાળઝાળ ગરમી પડી રહી છે. તેને લઇને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ઉપરાંત શહેરમાં બપોરના સમયે ચાર રસ્તા પર ટ્રાફ્કિ સિગ્નલ પર શહેરીજનોને ગરમીમાં સેકાવું ન પડે તે માટે બપોરના 12 થી 4 વાગ્યા સુધી શહેરના 100 જેટલા ટ્રાફ્કિ સિગ્નલો બ્લીન્કિંગ એટલે કે બંધ રાખવાનો નિર્ણઁય શહેર ટ્રાફ્કિ પોલીસ દ્વારા લેવામાં આવ્યો છે. ઉપરાંત પોલીસ એએમસી સાથે મળીને ચાર રસ્તા પર મંડપ પણ બાંધશે. જેથી કરીને વાહનચાલકોને છાંયડો મળી રહે. તેમજ બાકીના ભીડભાડ વાળા ટ્રાફ્કિ સિગ્નલ પર વાહનચાલકોને ઓછા ગરમીમાં ઉભા રહેવું પડે તે માટે ટાઇમિંગમાં ઘટાડો કરવામાં આવ્યો છે. શહેરમાં ગરમીને લઇને શહેર ટ્રાફ્કિ પોલીસ દ્વારા વાહનચાલકોને ગરમીમાં સિગ્નલ પર ન ઉભા રહેવું પડે તે માટે કુલ 305 ટ્રાફ્કિ સિગ્નલમાંથી 100 જેટલા સિગ્નલોને બપોરના 12 થી 4 સુધી બ્લીન્કિંગ પર મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ શહેરમાં 50થી વધુ ચાર રસ્તા પર મંડપ બાંધવાનો નિર્ણય પણ કરાયો છે. ત્યારે ચાર રસ્તા પર ઉભા રહેતા ટ્રાફ્કિ જવાનો માટે પણ મેડિકલ સહિતની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. તેમજ ગરમીમાં રેડ, યલો જેવા એલર્ટના આધારે ટ્રાફ્કિ સિગ્નલો પર ફેરફર પણ કરવામાં આવશે.

ગરમીના કારણે 100 જેટલા ટ્રાફ્કિ સિગ્નલો બપોરના સમયે બંધ રહેશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 50 જેટલા ચાર રસ્તા પર વાહનચાલકો માટે મંડપ પણ બાંધવામાં આવશે
  • રાજ્યમાં દિવસે દિવસે બપોરના સમયે કાળઝાળ ગરમી પડી રહી છે
  • ટ્રાફ્કિ જવાનો માટે પણ મેડિકલની તમામ વ્યવસ્થા કરવામાં આવી

રાજ્યમાં દિવસે દિવસે બપોરના સમયે કાળઝાળ ગરમી પડી રહી છે. તેને લઇને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ઉપરાંત શહેરમાં બપોરના સમયે ચાર રસ્તા પર ટ્રાફ્કિ સિગ્નલ પર શહેરીજનોને ગરમીમાં સેકાવું ન પડે તે માટે બપોરના 12 થી 4 વાગ્યા સુધી શહેરના 100 જેટલા ટ્રાફ્કિ સિગ્નલો બ્લીન્કિંગ એટલે કે બંધ રાખવાનો નિર્ણઁય શહેર ટ્રાફ્કિ પોલીસ દ્વારા લેવામાં આવ્યો છે. ઉપરાંત પોલીસ એએમસી સાથે મળીને ચાર રસ્તા પર મંડપ પણ બાંધશે. જેથી કરીને વાહનચાલકોને છાંયડો મળી રહે. તેમજ બાકીના ભીડભાડ વાળા ટ્રાફ્કિ સિગ્નલ પર વાહનચાલકોને ઓછા ગરમીમાં ઉભા રહેવું પડે તે માટે ટાઇમિંગમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

શહેરમાં ગરમીને લઇને શહેર ટ્રાફ્કિ પોલીસ દ્વારા વાહનચાલકોને ગરમીમાં સિગ્નલ પર ન ઉભા રહેવું પડે તે માટે કુલ 305 ટ્રાફ્કિ સિગ્નલમાંથી 100 જેટલા સિગ્નલોને બપોરના 12 થી 4 સુધી બ્લીન્કિંગ પર મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ શહેરમાં 50થી વધુ ચાર રસ્તા પર મંડપ બાંધવાનો નિર્ણય પણ કરાયો છે. ત્યારે ચાર રસ્તા પર ઉભા રહેતા ટ્રાફ્કિ જવાનો માટે પણ મેડિકલ સહિતની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. તેમજ ગરમીમાં રેડ, યલો જેવા એલર્ટના આધારે ટ્રાફ્કિ સિગ્નલો પર ફેરફર પણ કરવામાં આવશે.