કોંગ્રેસે 12મી યાદીમાં ગુજરાતના ત્રણ બેઠક માટેના ઉમેદવાર જાહેર કર્યા

સુરેન્દ્રનગરથી ઋત્વીક મકાવાણાને ટિકિટ વડોદરાથી જસપાલસિંહ પઢિયારને ટિકિટ આપી જૂનાગઢથી હીરાભાઇ જોટવાને ટિકિટ આપવામાં આવી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે મહત્વની જાહેરાત કરી છે. જેમાં ત્રણ બેઠકોના ઉમદેવાર જાહેર કર્યા છે. આ માટે કોંગ્રેસે સુરેન્દ્રનગરથી ઋત્વીક મકાવાણાને ટિકિટ આપી છે. જ્યારે વડોદરાથી જસપાલસિંહ પઢિયારને ટિકિટ આપવામાં આવી છે. તો જૂનાગઢથી હીરાભાઇ જોટવાને ટિકિટ આપવામાં આવી છે.

કોંગ્રેસે 12મી યાદીમાં ગુજરાતના ત્રણ બેઠક માટેના ઉમેદવાર જાહેર કર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરેન્દ્રનગરથી ઋત્વીક મકાવાણાને ટિકિટ
  • વડોદરાથી જસપાલસિંહ પઢિયારને ટિકિટ આપી
  • જૂનાગઢથી હીરાભાઇ જોટવાને ટિકિટ આપવામાં આવી

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે મહત્વની જાહેરાત કરી છે. જેમાં ત્રણ બેઠકોના ઉમદેવાર જાહેર કર્યા છે. આ માટે કોંગ્રેસે સુરેન્દ્રનગરથી ઋત્વીક મકાવાણાને ટિકિટ આપી છે. જ્યારે વડોદરાથી જસપાલસિંહ પઢિયારને ટિકિટ આપવામાં આવી છે. તો જૂનાગઢથી હીરાભાઇ જોટવાને ટિકિટ આપવામાં આવી છે.