અમદાવાદ પ્લેન ક્રેશમાં પ્રિયજન ગુમાવનારા 6 પરિવારોને વધુ અવશેષો સોંપાયા, ફરી અંતિમ સંસ્કાર કરવા પડશે!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad Plane Crash: અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ગુરૂવારે એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. હવે એર ઈન્ડિયાના વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલા છ મૃતકોના પીડિત પરિવારોને તેમના પરિજનોના અવશેષોનો 'બીજો સેટ' સોંપવામાં આવ્યો છે. મેઘાણીનગરમાં અકસ્માતની જગ્યાએ ચાલી રહેલી સફાઈ અને બચાવ કાર્ય દરમિયાન 16 અન્ય અવશેષ મળ્યા હતા, જેની ડીએનએ તપાસ બાદ ઓળખ કરવામાં આવી હતી. આ પરિવારને હવે પ્રિયજનોના ફરી અંતિમ સંસ્કાર કરવા પડી શકે છે.
આ પણ વાંચોઃ રોડ બાંધકામ માટે 1000 કરોડનું બજેટ પણ AMC પાસે મટીરિયલ ટેસ્ટિંગ લેબ જ નથી!
What's Your Reaction?






