Valsadના પારડીમાં નવ નિર્માણ બ્રિજનો પિલ્લર ધરાશાયી થતા દોડધામ મચી,જુઓ Video

પારડીમાં નવ નિર્માણ બ્રિજનો પિલ્લર ધરાશાયી ઉંમરસાડી દેસાઈ વાડ નજીલ પિલ્લર ધરાશાયી નવ નિર્માણ બ્રિજના પિલ્લરો નીચેની માટી ધોવાઈ વલસાડ જિલ્લાના પારડીના ઉંમરસાડી દેસાઈ વાડથી દરિયા કિનારે જતો નવ નિર્માણ બ્રિજનો પિલ્લર ધરાશાયી થતા દોડધામ મચી હતી.ઉંમરસાડી દેસાઈ વાડથી નાની માછીવાડ તરફ જતા રસ્તા પર દરિયા કિનારે જતો માર્ગ પર બની રહ્યો હતો ઓવરબ્રિજ ત્યારે જમીનમાથી નીચે માટી સાથે આ બ્રિજનો એક પિલ્લર ધરાશાયી થતા અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ બેદરાકારી કોની ગણવી બ્રિજના પિલ્લરો નીચેની માટી ધોવાઈ જતા પિલ્લર બીજા પિલ્લર પર જઈ અટકી પડયો હતો,જો કે ઘટનામાં કોઈ દુર્ઘટના સર્જાઈ ન હતી,આ બ્રિજ દરિયાકિનારે જતા રોડ પર બની રહ્યો છે,જોકે બ્રિજનું ઉદ્ઘાટન નહી કરાતા મોટી જાનહાની ટળી હતી.તંત્ર દ્રારા હાલમાં બ્રિજના પિલ્લરને નીચે ઉતારવાની કામગીરી કરાઈ રહી છે અને એક તરફનો રોડ કોર્ડન કરી દેવામાં આવ્યો છે. વલસાડના બ્રિજ પર મોટા ખાડા વરસાદમાં વલસાડ શહેરથી ચાલીસ ગામને જોડતો ઔરંગા નદીનો બ્રિજ બિસ્માર બનતા વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. બ્રિજ પર એટલા ખાડા પડ્યા છે કે ખાડા ગણવા મુશ્કેલ બની રહ્યા છે. વાહનોમાં બ્રિજ પર પડેલા ખાડાથી નુકસાન થઈ રહ્યું છે. ત્યારે વાહન ચાલકો અને રાહદારીઓ તંત્ર અને નેતાઓ પાસે સમારકામ કરવાની અપીલ પણ કરી રહ્યા છે.વલસાડ શહેરથી ખેરગામ તાલુકા સુધી 40 ગામને જોડતો ઔરંગા નદી પર બનેલ એકમાત્ર કૈલાસ રોડનો બ્રિજ જે દર ચોમાસામાં નદીના પૂરમાં ડૂબી જાય છે. વારંવારની રજૂઆત છતાં હજી આ બ્રિજ ઊંચો બનાવવામાં આવ્યો નથી. વર્ષો જુનો આ કૈલાશ રોડનો ઔરંગા નદીનો બ્રિજ ચોમાસામાં એટલો ખરાબ થઈ જાય છે કે ના છૂટકે વાહન ચાલકોએ 15થી 20 કિલોમીટરનો ચકરાવો કરી વલસાડ શહેરમાં અવરજવર કરવી પડે છે. 5,000થી વધુ લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે. સુરતમાં મેટ્રો ટ્રેનના સ્પામમા તિરાડ સુરતમાં મેટ્રોના સ્પાનમાં તિરાડ પડવાને લઈ તંત્રએ કોન્ટ્રાકટર એજન્સી દિલીપ બિલ્ડકોનને શોકોઝ નોટિસ ફટકારી છે,આ સ્પાનમાં સ્ટ્રેસિંગ બાદ 24 કલાકમાં જ તિરાડ પડી ગઇ હતી,સાથે સાથે બે દિવસમાં નોટિસનો જવાબ આપવા તાકિદ કરાઇ છે,અને સ્પાન રીસ્ટોરેશનનો તમામ ખર્ચ કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલ કરવામં આવશે.સુરતના સારોલી ખાતે મેટ્રો રેલનાં પીલરનો સ્પાન એક તરફ નમી ગયો હતો જેના કારણે દોડધામ મચી હતી.ટ્રેકમાં પીલર નંબર ૭૪૭ અને ૭૪૮ વચ્ચે નાંખવામાં આવેલાં સ્પાનમાં તિરાડ,સ્ટ્રેસિંગ બાદ ૨૪ કલાકમાં જ તિરાડ પડી ગઇ હતી તો સ્થાનિકોને આ બાબતે ધ્યાન જતા તંત્રનું ધ્યાન દોર્યું હતું અને તંત્રએ તાત્કાલિકના ધોરણે નોટિસ આપી જવાબ રજૂ કરવા કીધુ હતુ.

Valsadના પારડીમાં નવ નિર્માણ બ્રિજનો પિલ્લર ધરાશાયી થતા દોડધામ મચી,જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પારડીમાં નવ નિર્માણ બ્રિજનો પિલ્લર ધરાશાયી
  • ઉંમરસાડી દેસાઈ વાડ નજીલ પિલ્લર ધરાશાયી
  • નવ નિર્માણ બ્રિજના પિલ્લરો નીચેની માટી ધોવાઈ

વલસાડ જિલ્લાના પારડીના ઉંમરસાડી દેસાઈ વાડથી દરિયા કિનારે જતો નવ નિર્માણ બ્રિજનો પિલ્લર ધરાશાયી થતા દોડધામ મચી હતી.ઉંમરસાડી દેસાઈ વાડથી નાની માછીવાડ તરફ જતા રસ્તા પર દરિયા કિનારે જતો માર્ગ પર બની રહ્યો હતો ઓવરબ્રિજ ત્યારે જમીનમાથી નીચે માટી સાથે આ બ્રિજનો એક પિલ્લર ધરાશાયી થતા અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા.

આ બેદરાકારી કોની ગણવી

બ્રિજના પિલ્લરો નીચેની માટી ધોવાઈ જતા પિલ્લર બીજા પિલ્લર પર જઈ અટકી પડયો હતો,જો કે ઘટનામાં કોઈ દુર્ઘટના સર્જાઈ ન હતી,આ બ્રિજ દરિયાકિનારે જતા રોડ પર બની રહ્યો છે,જોકે બ્રિજનું ઉદ્ઘાટન નહી કરાતા મોટી જાનહાની ટળી હતી.તંત્ર દ્રારા હાલમાં બ્રિજના પિલ્લરને નીચે ઉતારવાની કામગીરી કરાઈ રહી છે અને એક તરફનો રોડ કોર્ડન કરી દેવામાં આવ્યો છે.


વલસાડના બ્રિજ પર મોટા ખાડા

વરસાદમાં વલસાડ શહેરથી ચાલીસ ગામને જોડતો ઔરંગા નદીનો બ્રિજ બિસ્માર બનતા વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. બ્રિજ પર એટલા ખાડા પડ્યા છે કે ખાડા ગણવા મુશ્કેલ બની રહ્યા છે. વાહનોમાં બ્રિજ પર પડેલા ખાડાથી નુકસાન થઈ રહ્યું છે. ત્યારે વાહન ચાલકો અને રાહદારીઓ તંત્ર અને નેતાઓ પાસે સમારકામ કરવાની અપીલ પણ કરી રહ્યા છે.વલસાડ શહેરથી ખેરગામ તાલુકા સુધી 40 ગામને જોડતો ઔરંગા નદી પર બનેલ એકમાત્ર કૈલાસ રોડનો બ્રિજ જે દર ચોમાસામાં નદીના પૂરમાં ડૂબી જાય છે. વારંવારની રજૂઆત છતાં હજી આ બ્રિજ ઊંચો બનાવવામાં આવ્યો નથી. વર્ષો જુનો આ કૈલાશ રોડનો ઔરંગા નદીનો બ્રિજ ચોમાસામાં એટલો ખરાબ થઈ જાય છે કે ના છૂટકે વાહન ચાલકોએ 15થી 20 કિલોમીટરનો ચકરાવો કરી વલસાડ શહેરમાં અવરજવર કરવી પડે છે. 5,000થી વધુ લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે.

સુરતમાં મેટ્રો ટ્રેનના સ્પામમા તિરાડ

સુરતમાં મેટ્રોના સ્પાનમાં તિરાડ પડવાને લઈ તંત્રએ કોન્ટ્રાકટર એજન્સી દિલીપ બિલ્ડકોનને શોકોઝ નોટિસ ફટકારી છે,આ સ્પાનમાં સ્ટ્રેસિંગ બાદ 24 કલાકમાં જ તિરાડ પડી ગઇ હતી,સાથે સાથે બે દિવસમાં નોટિસનો જવાબ આપવા તાકિદ કરાઇ છે,અને સ્પાન રીસ્ટોરેશનનો તમામ ખર્ચ કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલ કરવામં આવશે.સુરતના સારોલી ખાતે મેટ્રો રેલનાં પીલરનો સ્પાન એક તરફ નમી ગયો હતો જેના કારણે દોડધામ મચી હતી.ટ્રેકમાં પીલર નંબર ૭૪૭ અને ૭૪૮ વચ્ચે નાંખવામાં આવેલાં સ્પાનમાં તિરાડ,સ્ટ્રેસિંગ બાદ ૨૪ કલાકમાં જ તિરાડ પડી ગઇ હતી તો સ્થાનિકોને આ બાબતે ધ્યાન જતા તંત્રનું ધ્યાન દોર્યું હતું અને તંત્રએ તાત્કાલિકના ધોરણે નોટિસ આપી જવાબ રજૂ કરવા કીધુ હતુ.