Suratમાં વધુ એક કોર્પોરેટરે નિયમોની કરી ઐસીતૈસી

ભાજપના કોર્પોરેટર દિનેશ પુરોહિતની ડોરમેટરી સીલ ફાયર NOC ન હોવાથી 116 બેડની ડોરમેટરી સીલ અંડર ગ્રાઉન્ડમાં ડોરમેટરીની પરવાનગી કોને આપી? સુરતમાં વધુ એક કોર્પોરેટરે નિયમોની ઐસીતૈસી કરી છે. જેમાં ભાજપના કોર્પોરેટર દિનેશ પુરોહિતની ડોરમેટરી સીલ કરવામાં આવી છે. તેમાં ફાયર NOC ન હોવાથી 116 બેડની ડોરમેટરી સીલ કરવામાં આવી છે. ત્યારે સવાલ એ ઉભા થાય છે કે અંડર ગ્રાઉન્ડમાં ડોરમેટરીની પરવાનગી કોને આપી હશે. શહેરમાં આવતા યાત્રીઓ ડોરમેટરીનો ઉપયોગ કરે છે શહેરમાં આવતા યાત્રીઓ ડોરમેટરીનો ઉપયોગ કરે છે. જેમાં ડોરમેટરીથી દર મહિને લાખો રૂપિયાની કમાણી થાય છે. ત્યારે ભાજપના કોર્પોરેટર દિનેશ પુરોહિતની 116 બેડની ડોરમેટ્રી સીલ કરવામાં આવી છે. જેમાં ફાયર એન.ઓ.સી ને લઈ સીલ મારવામાં આવી છે. તેમાં અંડર ગ્રાઉન્ડમાં ડોરમેટ્રી ઉભી કરવામાં આવી હતી. ત્યારે લોકો સવાલ કરી રહ્યાં છે કે અંડર ગ્રાઉન્ડમાં ડોરમેટ્રીની પરવાનગી કોને આપી હશે. જો કોઈ અઘટિત ઘટના બને તો તે પાછળ જવાબદાર કોણ રહેશે. જેમાં અધિકારીને દબાવી ડોરમેટ્રી વર્ષોથી ચાલતી હતી. ડોરમેટ્રી ચલાવી દર મહિને લાખો રૂપિયાની કમાણી કરતો કોર્પોરેટર ખોટી રીતે જગ્યામાં ડોરમેટ્રી ચલાવી દર મહિને લાખો રૂપિયાની કમાણી કરતો હતો. જેમાં આ જગ્યા પર આગ લાગે તો જવાબદાર કોણ તે એક મોટો પ્રશ્ન છે. સુરત આવતા યાત્રીઓ આ ડોરમેટ્રીનો ઉપયોગ કરે છે. તેથી અહીં પણ રાજકોટ જેવા અગ્નિકાંડની રાહ જોવાઇ રહી છે તેવુ લાગી રહ્યું છે. તેથી તંત્રએ લોકોના દબાણે ભાજપના કોર્પોરેટર દિનેશ પુરોહિતની ડોરમેટરી સીલ કરવામાં આવી છે.

Suratમાં વધુ એક કોર્પોરેટરે નિયમોની કરી ઐસીતૈસી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાજપના કોર્પોરેટર દિનેશ પુરોહિતની ડોરમેટરી સીલ
  • ફાયર NOC ન હોવાથી 116 બેડની ડોરમેટરી સીલ
  • અંડર ગ્રાઉન્ડમાં ડોરમેટરીની પરવાનગી કોને આપી?

સુરતમાં વધુ એક કોર્પોરેટરે નિયમોની ઐસીતૈસી કરી છે. જેમાં ભાજપના કોર્પોરેટર દિનેશ પુરોહિતની ડોરમેટરી સીલ કરવામાં આવી છે. તેમાં ફાયર NOC ન હોવાથી 116 બેડની ડોરમેટરી સીલ કરવામાં આવી છે. ત્યારે સવાલ એ ઉભા થાય છે કે અંડર ગ્રાઉન્ડમાં ડોરમેટરીની પરવાનગી કોને આપી હશે.

શહેરમાં આવતા યાત્રીઓ ડોરમેટરીનો ઉપયોગ કરે છે

શહેરમાં આવતા યાત્રીઓ ડોરમેટરીનો ઉપયોગ કરે છે. જેમાં ડોરમેટરીથી દર મહિને લાખો રૂપિયાની કમાણી થાય છે. ત્યારે ભાજપના કોર્પોરેટર દિનેશ પુરોહિતની 116 બેડની ડોરમેટ્રી સીલ કરવામાં આવી છે. જેમાં ફાયર એન.ઓ.સી ને લઈ સીલ મારવામાં આવી છે. તેમાં અંડર ગ્રાઉન્ડમાં ડોરમેટ્રી ઉભી કરવામાં આવી હતી. ત્યારે લોકો સવાલ કરી રહ્યાં છે કે અંડર ગ્રાઉન્ડમાં ડોરમેટ્રીની પરવાનગી કોને આપી હશે. જો કોઈ અઘટિત ઘટના બને તો તે પાછળ જવાબદાર કોણ રહેશે. જેમાં અધિકારીને દબાવી ડોરમેટ્રી વર્ષોથી ચાલતી હતી.

ડોરમેટ્રી ચલાવી દર મહિને લાખો રૂપિયાની કમાણી કરતો

કોર્પોરેટર ખોટી રીતે જગ્યામાં ડોરમેટ્રી ચલાવી દર મહિને લાખો રૂપિયાની કમાણી કરતો હતો. જેમાં આ જગ્યા પર આગ લાગે તો જવાબદાર કોણ તે એક મોટો પ્રશ્ન છે. સુરત આવતા યાત્રીઓ આ ડોરમેટ્રીનો ઉપયોગ કરે છે. તેથી અહીં પણ રાજકોટ જેવા અગ્નિકાંડની રાહ જોવાઇ રહી છે તેવુ લાગી રહ્યું છે. તેથી તંત્રએ લોકોના દબાણે ભાજપના કોર્પોરેટર દિનેશ પુરોહિતની ડોરમેટરી સીલ કરવામાં આવી છે.