Surat News : બારડોલીમાં રખડતા ઢોરના કારણે એકનું મોત

કુંભારવાડના 52 વર્ષીય રાજુ રાઠોડનું મોત પિતા-પુત્રને રખડતા ઢોરે લીધા હતા અડફેટે નવદુર્ગા સોસાયટીમાં પગપાળા જતા પિતા પુત્રને રખડતા ઢોરે લીધા અડફેટે ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે,બારડોલીની નવદુર્ગા સોસાયટીમાં પગપાળા જતા પિતા પુત્રને ઢોરે અડફેટે લેતા પિતાનું સારવાર દમરમિયાન મોત થયું છે,જયારે પુત્રને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયો છે.રખડતા ઢોર મામલે પાલિકાની નિષ્ક્રિય કામગીરીના પગલે ફરી એક વ્યકિતને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.બીજી તરફ પોલીસે તપાસ હાથધરીને મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે. 18 એપ્રિલ 2024ના રોજ મહીસાગરમાં બની આવી ઘટના મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં દિવસે ને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. અવાર નવાર શહેરમાં રખડતા ઢોર લોકોને ઇજાઓ પહોંચાડે છે ત્યારે આજે વધુ એક આવી ઘટના સામે આવી છે. જ્યાં એક બાળકીને રખડતા ઢોરે હુમલો કર્યો છે. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.રાહદારીઓ અને વેપારી દ્વારા બાળકી ને હટાવી લેતા બાળકીનો જીવ બચ્યો છે.લુણાવાડા નગરપાલિકા દ્વારા ઢોરને પકડવાની કાર્યવાહી કરવાની લોક માંગ ઉઠી છે. ભાવનગરમાં 20 એપ્રિલ 2024ના રોજ બની આવી ઘટના ગુજરાતના રસ્તાઓ પર હજી રખડતા ઢોરના ત્રાસ ઓછો નથી થઈ રહ્યો,ભાવનગરના કુંભારવાડા મીલની ચાલી વિસ્તારમાં રખડતા ઢોરે ચાર થી પાંચ રાહદારીઓને અડફેટે લેતા સારવાર હેઠળ ખસેડાયા છે,ત્યારે એક વૃદ્ધને વધુ ઈજા થતા સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.શહેરમાં અવાર-નવાર રખડતા ઢોરનો ત્રાસ રહે છે,તેમ છત્તા મનપાની આંખ ઉઘડતી નથી.મનપાની નિષ્ક્રિયતા ને કારણે અનેક નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવ્યા છે.બીજી તરફ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગ દ્વારા રખડતા ઢોરોનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 19 એપ્રિલ 2024ના રોજ લુણાવાડામાં ઢોરે બાળકીને કરી ઈજાગ્રસ્ત મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં દિવસે ને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. અવાર નવાર શહેરમાં રખડતા ઢોર લોકોને ઇજાઓ પહોંચાડે છે ત્યારે આજે વધુ એક આવી ઘટના સામે આવી છે. જ્યાં એક બાળકીને રખડતા ઢોરે હુમલો કર્યો છે. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.રાહદારીઓ અને વેપારી દ્વારા બાળકી ને હટાવી લેતા બાળકીનો જીવ બચ્યો છે.લુણાવાડા નગરપાલિકા દ્વારા ઢોરને પકડવાની કાર્યવાહી કરવાની લોક માંગ ઉઠી છે. ગુજરાત હાઈકોર્ટે અમદાવાદના પશુને લઈ કાઢી હતી ઝાટકણી પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસી-2023 અંતર્ગત અમદાવાદ શહેરમાં પશુ રાખવા લાયસન્સ-પરમિટ મેળવવી આવશ્યક છે. જેથી હવે આજથી રસ્તા પર લાયસન્સ વિનાના રખડતા ઢોર જોવા મળશે તો જપ્ત કરાશે. આ સાથે જો કોઇ પણ પશુ માલિક પાસે લાયસન્સ નહી હોય તો ઢોર શહેર બહાર ખસેડાશે. મહત્વનું છે કે, હાઇકોર્ટની ઝાટકણી બાદ હવએ આજથી AMC ઢોર પોલિસીનો ચુસ્ત અમલ કરશે.  

Surat News : બારડોલીમાં રખડતા ઢોરના કારણે એકનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કુંભારવાડના 52 વર્ષીય રાજુ રાઠોડનું મોત
  • પિતા-પુત્રને રખડતા ઢોરે લીધા હતા અડફેટે
  • નવદુર્ગા સોસાયટીમાં પગપાળા જતા પિતા પુત્રને રખડતા ઢોરે લીધા અડફેટે

ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે,બારડોલીની નવદુર્ગા સોસાયટીમાં પગપાળા જતા પિતા પુત્રને ઢોરે અડફેટે લેતા પિતાનું સારવાર દમરમિયાન મોત થયું છે,જયારે પુત્રને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયો છે.રખડતા ઢોર મામલે પાલિકાની નિષ્ક્રિય કામગીરીના પગલે ફરી એક વ્યકિતને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.બીજી તરફ પોલીસે તપાસ હાથધરીને મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે.

18 એપ્રિલ 2024ના રોજ મહીસાગરમાં બની આવી ઘટના

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં દિવસે ને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. અવાર નવાર શહેરમાં રખડતા ઢોર લોકોને ઇજાઓ પહોંચાડે છે ત્યારે આજે વધુ એક આવી ઘટના સામે આવી છે. જ્યાં એક બાળકીને રખડતા ઢોરે હુમલો કર્યો છે. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.રાહદારીઓ અને વેપારી દ્વારા બાળકી ને હટાવી લેતા બાળકીનો જીવ બચ્યો છે.લુણાવાડા નગરપાલિકા દ્વારા ઢોરને પકડવાની કાર્યવાહી કરવાની લોક માંગ ઉઠી છે.

ભાવનગરમાં 20 એપ્રિલ 2024ના રોજ બની આવી ઘટના

ગુજરાતના રસ્તાઓ પર હજી રખડતા ઢોરના ત્રાસ ઓછો નથી થઈ રહ્યો,ભાવનગરના કુંભારવાડા મીલની ચાલી વિસ્તારમાં રખડતા ઢોરે ચાર થી પાંચ રાહદારીઓને અડફેટે લેતા સારવાર હેઠળ ખસેડાયા છે,ત્યારે એક વૃદ્ધને વધુ ઈજા થતા સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.શહેરમાં અવાર-નવાર રખડતા ઢોરનો ત્રાસ રહે છે,તેમ છત્તા મનપાની આંખ ઉઘડતી નથી.મનપાની નિષ્ક્રિયતા ને કારણે અનેક નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવ્યા છે.બીજી તરફ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગ દ્વારા રખડતા ઢોરોનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

19 એપ્રિલ 2024ના રોજ લુણાવાડામાં ઢોરે બાળકીને કરી ઈજાગ્રસ્ત

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં દિવસે ને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. અવાર નવાર શહેરમાં રખડતા ઢોર લોકોને ઇજાઓ પહોંચાડે છે ત્યારે આજે વધુ એક આવી ઘટના સામે આવી છે. જ્યાં એક બાળકીને રખડતા ઢોરે હુમલો કર્યો છે. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.રાહદારીઓ અને વેપારી દ્વારા બાળકી ને હટાવી લેતા બાળકીનો જીવ બચ્યો છે.લુણાવાડા નગરપાલિકા દ્વારા ઢોરને પકડવાની કાર્યવાહી કરવાની લોક માંગ ઉઠી છે.

ગુજરાત હાઈકોર્ટે અમદાવાદના પશુને લઈ કાઢી હતી ઝાટકણી

પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસી-2023 અંતર્ગત અમદાવાદ શહેરમાં પશુ રાખવા લાયસન્સ-પરમિટ મેળવવી આવશ્યક છે. જેથી હવે આજથી રસ્તા પર લાયસન્સ વિનાના રખડતા ઢોર જોવા મળશે તો જપ્ત કરાશે. આ સાથે જો કોઇ પણ પશુ માલિક પાસે લાયસન્સ નહી હોય તો ઢોર શહેર બહાર ખસેડાશે. મહત્વનું છે કે, હાઇકોર્ટની ઝાટકણી બાદ હવએ આજથી AMC ઢોર પોલિસીનો ચુસ્ત અમલ કરશે.