Sarangpur : શનિવાર નિમિત્તે કષ્ટભંનજન દેવ દાદાને કલરફૂલ વાઘાનો દિવ્ય શણગાર કરાયો

બોટાદના સાળંગપુરમાં આવેલ કષ્ટભંજન દેવને કરાયો અનોખો શણગાર દર શનિવારે અને મંગળવારે દાદાને કરાય છે અલગ-અલગ શણગાર આ શનિવારે કલરફુલ વાઘાનો કરાયો દિવ્ય શણગાર યાત્રાધામ સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે શનિવારના રોજ સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા સવારે 07:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. દાદાને દિવ્ય શણગાર દાદાને કલરફૂલ વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.હજારો ભકતોએ ઓનલાઈન તેમજ પ્રત્યક્ષ દર્શનનો લાભ લીધો હતો.દાદાના આ શણગારનો લાભ કોઈ પણ વ્યકિત લઈ શકે છે જેના માટે મંદિરમાં શણગારના ભાવ મુજબ રૂપિયા આપવાના હોય છે અને તમે ઈચ્છો એ શણગાર દાદાને કરવામાં આવતો હોય છે. હેલિકોપ્ટર રાઈડ થશે શરૂઅમદાવાદના કાંકરિયાથી બોટાદના સાળંગપુર મંદિર સુધી ડેઇલી હેલિકોપ્ટર રાઈડ શરૂ થવા જઈ રહી છે. ત્યારે હવે શ્રદ્ધાળુઓ માટે હનુમાન દાદાના દર્શન કરવા માટે પહોંચવું સરળ બનશે. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ડેઇલી હેલિકોપ્ટર રાઈડની શરૂઆત કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર, આ ડેઇલી હેલિકોપ્ટર રાઈડ સર્વિસની શરૂઆત મે મહિનામાં થવાની છે. ત્યારે ડેઇલી હેલિકોપ્ટર રાઈડ સર્વિસથી યાત્રાળુઓને ફાયદો થશે.  સોના-ચાંદી,પિત્તળ અને લાકડાની અલગ-અલગ 25 ગદાનો કરાયો હતો શણગારસાળંગપુરમાં બિરાજિત કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં દર વર્ષે ભક્તો માટે અલગ-અલગ નજરાણા જોવા મળી રહ્યા છે. થોડા સમય પહેલા કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને ધરાવવામાં આવેલી ગદાના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, વડતાલધામ દ્રિશતાબ્દીના ઉપલક્ષમાં અને અમાસના હોવાથી  કષ્ટભંજન દેવ હનુમાનજીને ગદાનો શણગાર કરાયો હતો. દાદાને અલગ-અલગ સોના, ચાંદી, પિત્તળ અને લાકડાની નાની-મોટી 25 ગદાનો શણગાર કરવામાં આવ્યો હતો.

Sarangpur : શનિવાર નિમિત્તે કષ્ટભંનજન દેવ દાદાને કલરફૂલ વાઘાનો દિવ્ય શણગાર કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બોટાદના સાળંગપુરમાં આવેલ કષ્ટભંજન દેવને કરાયો અનોખો શણગાર
  • દર શનિવારે અને મંગળવારે દાદાને કરાય છે અલગ-અલગ શણગાર
  • આ શનિવારે કલરફુલ વાઘાનો કરાયો દિવ્ય શણગાર

યાત્રાધામ સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે શનિવારના રોજ સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા સવારે 07:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.

દાદાને દિવ્ય શણગાર

દાદાને કલરફૂલ વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.હજારો ભકતોએ ઓનલાઈન તેમજ પ્રત્યક્ષ દર્શનનો લાભ લીધો હતો.દાદાના આ શણગારનો લાભ કોઈ પણ વ્યકિત લઈ શકે છે જેના માટે મંદિરમાં શણગારના ભાવ મુજબ રૂપિયા આપવાના હોય છે અને તમે ઈચ્છો એ શણગાર દાદાને કરવામાં આવતો હોય છે. 


હેલિકોપ્ટર રાઈડ થશે શરૂ

અમદાવાદના કાંકરિયાથી બોટાદના સાળંગપુર મંદિર સુધી ડેઇલી હેલિકોપ્ટર રાઈડ શરૂ થવા જઈ રહી છે. ત્યારે હવે શ્રદ્ધાળુઓ માટે હનુમાન દાદાના દર્શન કરવા માટે પહોંચવું સરળ બનશે. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ડેઇલી હેલિકોપ્ટર રાઈડની શરૂઆત કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર, આ ડેઇલી હેલિકોપ્ટર રાઈડ સર્વિસની શરૂઆત મે મહિનામાં થવાની છે. ત્યારે ડેઇલી હેલિકોપ્ટર રાઈડ સર્વિસથી યાત્રાળુઓને ફાયદો થશે.  

સોના-ચાંદી,પિત્તળ અને લાકડાની અલગ-અલગ 25 ગદાનો કરાયો હતો શણગાર

સાળંગપુરમાં બિરાજિત કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં દર વર્ષે ભક્તો માટે અલગ-અલગ નજરાણા જોવા મળી રહ્યા છે. થોડા સમય પહેલા કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને ધરાવવામાં આવેલી ગદાના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, વડતાલધામ દ્રિશતાબ્દીના ઉપલક્ષમાં અને અમાસના હોવાથી  કષ્ટભંજન દેવ હનુમાનજીને ગદાનો શણગાર કરાયો હતો. દાદાને અલગ-અલગ સોના, ચાંદી, પિત્તળ અને લાકડાની નાની-મોટી 25 ગદાનો શણગાર કરવામાં આવ્યો હતો.