Rajkot: અગ્નિકાંડ મુદ્દે મોટા સમાચાર, તત્કાલિન PI વી.એસ.વણઝારા સસ્પેન્ડ

રાજકોટ અગ્નિકાંડ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. SITની તપાસ બાદ આ મોટી કાર્યવાહી કરાઈ છે. અગ્નિકાંડ મુદ્દે કાર્યવાહી કરતા બે પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તત્કાલિન PI વી.એસ.વણઝારા અને જે.વી.ધોળાને સસ્પેન્ડ કરાયા છે. ગેમઝોનની પરવાનગી માટે બંને પીઆઈની શંકાસ્પદ ભૂમિકા હોવાના કારણે તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે 2021માં બંને વી.એસ.વણઝારા અને જે.વી.ધોળા ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા. સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે 

Rajkot: અગ્નિકાંડ મુદ્દે મોટા સમાચાર, તત્કાલિન PI વી.એસ.વણઝારા સસ્પેન્ડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ અગ્નિકાંડ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. SITની તપાસ બાદ આ મોટી કાર્યવાહી કરાઈ છે. અગ્નિકાંડ મુદ્દે કાર્યવાહી કરતા બે પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તત્કાલિન PI વી.એસ.વણઝારા અને જે.વી.ધોળાને સસ્પેન્ડ કરાયા છે. ગેમઝોનની પરવાનગી માટે બંને પીઆઈની શંકાસ્પદ ભૂમિકા હોવાના કારણે તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે 2021માં બંને વી.એસ.વણઝારા અને જે.વી.ધોળા ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા. 


સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે