Rajkot TRP Game Zone: PM મોદીએ વ્યક્ત કર્યુ દુ:ખ, રૂ.2લાખની સહાય જાહેર

PM મોદીએ રાજકોટની ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કર્યુંકેન્દ્ર સરકાર તરફથી મૃતકના પરિજનને રૂ.2 લાખની સહાય ઈજાગ્રસ્તોને રૂ.50 હજારની સહાયની કેન્દ્ર સરકારની જાહેરાતરાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા કુલ 28 લોકોના મોત નીપજ્યા છે. આ ગોઝારી ઘટનામાં કોઇએ પોતાનો દિકરો ગુમાવ્યો, તો કોઇએ પોતાની માતા. કાળજુ કંપાવનારી આ ઘટનાથી શોકની લાગણી ફરી વળી છે. રાજકોટની આ ઘટનાથી ચોમેર ભયંકર દુઃખની લાગણી અનુભવાઇ રહી છે. ત્યારે પીએમ મોદીએ પણ ઘટનાને લઇને શોક વ્યક્ત કર્યો હતો.  કેન્દ્ર સરકારે સહાય કરી જાહેર રાજકોટની દુઃખદ ઘટનાને લઇને કેન્દ્ર સરકારે સહાય જાહેર કરી છે. મૃતકોના પરિજનોને રૂ.2 લાખની સહાય જ્યારે ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે. 

Rajkot TRP Game Zone: PM મોદીએ વ્યક્ત કર્યુ દુ:ખ, રૂ.2લાખની સહાય જાહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • PM મોદીએ રાજકોટની ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કર્યું
  • કેન્દ્ર સરકાર તરફથી મૃતકના પરિજનને રૂ.2 લાખની સહાય
  • ઈજાગ્રસ્તોને રૂ.50 હજારની સહાયની કેન્દ્ર સરકારની જાહેરાત
રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા કુલ 28 લોકોના મોત નીપજ્યા છે. આ ગોઝારી ઘટનામાં કોઇએ પોતાનો દિકરો ગુમાવ્યો, તો કોઇએ પોતાની માતા. કાળજુ કંપાવનારી આ ઘટનાથી શોકની લાગણી ફરી વળી છે. રાજકોટની આ ઘટનાથી ચોમેર ભયંકર દુઃખની લાગણી અનુભવાઇ રહી છે. ત્યારે પીએમ મોદીએ પણ ઘટનાને લઇને શોક વ્યક્ત કર્યો હતો.  

કેન્દ્ર સરકારે સહાય કરી જાહેર 

રાજકોટની દુઃખદ ઘટનાને લઇને કેન્દ્ર સરકારે સહાય જાહેર કરી છે. મૃતકોના પરિજનોને રૂ.2 લાખની સહાય જ્યારે ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે.