Rajkot News: કોંગ્રેસ નેતા ભાન ભૂલ્યા, ગાંધીજી વિશે વિવાદિત નિવેદન આપ્યુ

ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ગાંધીજીને લુચ્ચા ગણાવ્યા રાહુલ ગાંધીને મહાત્મા ગાંધીથી પણ મહાન ગણાવ્યા ધાનાણીના પ્રચારમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ નિવેદન આપ્યું કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. જેમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ગાંધીજીને લુચ્ચા ગણાવ્યા છે. રાષ્ટ્રપિતાનું અપમાન કરતો વીડિયો વાયરલ થયો છે. તેમાં રાહુલ ગાંધીને મહાત્મા ગાંધીથી પણ મહાન ગણાવ્યા છે. પરેશ ધાનાણીના પ્રચારમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન સામે આવતા રાજકારણ ગરમાયુ છે. સોશિયલ મીડિયા પર કોંગ્રેસનાં નેતાનાં વિવાદાસ્પદ નિવેદનને વખોડ્યું કોંગ્રેસનાં નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ રાષ્ટ્રપિતા મહાત્માં ગાંધી પર વિવાદાસ્પદ નિવેદન કરતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તેમજ લોકો દ્વારા સોશિયલ મીડિયા પર કોંગ્રેસનાં નેતાનાં વિવાદાસ્પદ નિવેદનને વખોડ્યું હતું. તેમજ તેઓના માફી માંગવા કહ્યું હતું. ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ ગાંધીજીને રાહુલ ગાંધી સાથે સરખાવ્યા રાજકોટ ખાતે ગતરોજ હેદર ચોકમાં કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણીની પ્રચાર સભામાં કોંગ્રેસનાં નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ આ નિવેદન આપ્યું છે. ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ ગાંધીજીને રાહુલ ગાંધી સાથે સરખાવ્યા છે. તેમજ દેશમાં બીજા કોઈ ગાંધી મળશે તો એ રાહુલ ગાંધી હશે. રાહુલ ગાંધી સાચા અને નિખાલસ માણસ છે. આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હતી. એ સચ્ચાઈનાં રસ્તે. રાષ્ટ્રપિતા મહાત્માં ગાંધીજી વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.

Rajkot News: કોંગ્રેસ નેતા ભાન ભૂલ્યા, ગાંધીજી વિશે વિવાદિત નિવેદન આપ્યુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ગાંધીજીને લુચ્ચા ગણાવ્યા
  • રાહુલ ગાંધીને મહાત્મા ગાંધીથી પણ મહાન ગણાવ્યા
  • ધાનાણીના પ્રચારમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ નિવેદન આપ્યું

કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. જેમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ગાંધીજીને લુચ્ચા ગણાવ્યા છે. રાષ્ટ્રપિતાનું અપમાન કરતો વીડિયો વાયરલ થયો છે. તેમાં રાહુલ ગાંધીને મહાત્મા ગાંધીથી પણ મહાન ગણાવ્યા છે. પરેશ ધાનાણીના પ્રચારમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન સામે આવતા રાજકારણ ગરમાયુ છે.

સોશિયલ મીડિયા પર કોંગ્રેસનાં નેતાનાં વિવાદાસ્પદ નિવેદનને વખોડ્યું

કોંગ્રેસનાં નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ રાષ્ટ્રપિતા મહાત્માં ગાંધી પર વિવાદાસ્પદ નિવેદન કરતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તેમજ લોકો દ્વારા સોશિયલ મીડિયા પર કોંગ્રેસનાં નેતાનાં વિવાદાસ્પદ નિવેદનને વખોડ્યું હતું. તેમજ તેઓના માફી માંગવા કહ્યું હતું.

ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ ગાંધીજીને રાહુલ ગાંધી સાથે સરખાવ્યા

રાજકોટ ખાતે ગતરોજ હેદર ચોકમાં કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણીની પ્રચાર સભામાં કોંગ્રેસનાં નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ આ નિવેદન આપ્યું છે. ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ ગાંધીજીને રાહુલ ગાંધી સાથે સરખાવ્યા છે. તેમજ દેશમાં બીજા કોઈ ગાંધી મળશે તો એ રાહુલ ગાંધી હશે. રાહુલ ગાંધી સાચા અને નિખાલસ માણસ છે. આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હતી. એ સચ્ચાઈનાં રસ્તે. રાષ્ટ્રપિતા મહાત્માં ગાંધીજી વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.