NAFED ELECTION : નાફેડના ચેરમેન તરીકે જેઠાભાઈ ભરવાડ બિનહરીફ ચૂંટાયા

જેઠાભાઈ ભરવાડ નાફેડના ચેરમેન બન્યા ચેરમેનની ચૂંટણીમાં 21 ડિરેકટરોએ મતદાન કર્યુ બિનહરીફ થયા બાદ ચેરમેન તરીકે ચૂંટાયા નાફેડમાં ડાયરેક્ટરની ચૂંટણી માટે 21 મેં એ દિલ્હીમાં મતદાન થયું હતું.આ ચૂંટણી માટે ગુજરાતમાંથી કૂલ 210 મતદારો મતદાન કરશે. મહત્વનું છે કે, પ્રદેશ ભાજપ પ્રમુખે સહકારી ક્ષેત્રમાં ભાજપ નેતા આવે તેવો અભિગમ લઈને મેન્ડેટ પ્રથા શરૂ કરી છે.જો કે ઇફકોમાં મેન્ડેડનાં વિવાદ બાદ નાફેડમાં ભાજપે સત્તાવાર મેન્ડેડ આપ્યા નથી. જાણકારી મુજબ આ ચૂંટણીમાં ભાજપ દ્વારા સર્વસંમતિના પ્રયાસો કરવામા આવી રહ્યો છે.જેમાં મોહન કુંડારિયા ડાયરેકટર પદે બિનહરીફ ચૂંટાયા છે.

NAFED ELECTION : નાફેડના ચેરમેન તરીકે જેઠાભાઈ ભરવાડ બિનહરીફ ચૂંટાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જેઠાભાઈ ભરવાડ નાફેડના ચેરમેન બન્યા
  • ચેરમેનની ચૂંટણીમાં 21 ડિરેકટરોએ મતદાન કર્યુ
  • બિનહરીફ થયા બાદ ચેરમેન તરીકે ચૂંટાયા

નાફેડમાં ડાયરેક્ટરની ચૂંટણી માટે 21 મેં એ દિલ્હીમાં મતદાન થયું હતું.આ ચૂંટણી માટે ગુજરાતમાંથી કૂલ 210 મતદારો મતદાન કરશે. મહત્વનું છે કે, પ્રદેશ ભાજપ પ્રમુખે સહકારી ક્ષેત્રમાં ભાજપ નેતા આવે તેવો અભિગમ લઈને મેન્ડેટ પ્રથા શરૂ કરી છે.જો કે ઇફકોમાં મેન્ડેડનાં વિવાદ બાદ નાફેડમાં ભાજપે સત્તાવાર મેન્ડેડ આપ્યા નથી. જાણકારી મુજબ આ ચૂંટણીમાં ભાજપ દ્વારા સર્વસંમતિના પ્રયાસો કરવામા આવી રહ્યો છે.જેમાં મોહન કુંડારિયા ડાયરેકટર પદે બિનહરીફ ચૂંટાયા છે.