Gujarat Weather News: વાતાવરણને લઈ અંબાલાલ પટેલની આગાહી

16 એપ્રિલથી રાજ્યમાં ભારે ગરમીની શરૂઆત થશે મ.ગુજરાતમાં તાપમાન 43 ડિગ્રીને પાર થવાની શક્યતા કેટલાક વિસ્તારોમાં હળવી પ્રિમોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે વાતાવરણને લઈ અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં 16 એપ્રિલથી રાજ્યમાં ભારે ગરમીની શરૂઆત થશે. તેમજ મ.ગુજરાતમાં તાપમાન 43 ડિગ્રીને પાર થવાની શક્યતા છે. અમદાવાદનું તાપમાન 42થી 43 ડિગ્રી રહેવાની સંભાવના છે. તથા વડોદરા, આણંદનું તાપમાન 42થી 43 ડિગ્રી રહેવાની શક્યતા છે. તેમજ 18 એપ્રિલથી કચ્છમાં વાદળછાયા વાતાવરણની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં હળવી પ્રિમોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે કેટલાક વિસ્તારોમાં હળવી પ્રિમોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. તેમજ 27 એપ્રિલથી તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. 10થી 12 મે વચ્ચે પ્રિમોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે. વાતાવરણ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે કે 16 એપ્રિલથી રાજ્યમાં ગરમીનો કહેર શરુ થશે. 27 એપ્રિલથી ગરમી વધતા મહત્તમ તાપમાન ફરી 43 ડિગ્રી ઉપર જવાની શક્યતા છે. રાજ્યમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી રાજ્યમાં ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી છે. તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર, દાહોદ અને કચ્છમાં પણ વરસાદની આગાહી છે. રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી છે. જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઘટ્યું છે. તેમજ વલ્લભ વિદ્યાનગરમાં સૌથી વધુ 40.1 ડિગ્રી તાપમાન છે. રાજકોટમાં 38.9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 38.8 ડિગ્રી તથા ભુજમાં 38.0 ડિગ્રી, અમદાવાદમાં 37.5 ડિગ્રી તાપમાન છે. વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકશાન થશે ઉલ્લેખનીય છે કે ડીસામાં 37.4 ડિગ્રી, વડોદરામાં 37.8 ડિગ્રી તાપમાન છે. તેમજ આવતીકાલથી રાજ્યમાં તાપમાન 2થી4 ડિગ્રી ઉંચકાશે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં તાપમાન ઘટ્યું છે. ગઈકાલે સૌથી વધુ તાપમાન વલ્લભવિદ્યાનગરમાં 40.1 ડિગ્રી નોંધાયુ હતુ. રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો બીજી તરફ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઇકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. આ વરસાદને કારણે લોકોને ગરમીથી આંશિક રાહત જરુર મળી છે પરંતુ વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકશાન થશે. જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

Gujarat Weather News: વાતાવરણને લઈ અંબાલાલ પટેલની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 16 એપ્રિલથી રાજ્યમાં ભારે ગરમીની શરૂઆત થશે
  • મ.ગુજરાતમાં તાપમાન 43 ડિગ્રીને પાર થવાની શક્યતા
  • કેટલાક વિસ્તારોમાં હળવી પ્રિમોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે

વાતાવરણને લઈ અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં 16 એપ્રિલથી રાજ્યમાં ભારે ગરમીની શરૂઆત થશે. તેમજ મ.ગુજરાતમાં તાપમાન 43 ડિગ્રીને પાર થવાની શક્યતા છે. અમદાવાદનું તાપમાન 42થી 43 ડિગ્રી રહેવાની સંભાવના છે. તથા વડોદરા, આણંદનું તાપમાન 42થી 43 ડિગ્રી રહેવાની શક્યતા છે. તેમજ 18 એપ્રિલથી કચ્છમાં વાદળછાયા વાતાવરણની સંભાવના છે.

કેટલાક વિસ્તારોમાં હળવી પ્રિમોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે

કેટલાક વિસ્તારોમાં હળવી પ્રિમોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. તેમજ 27 એપ્રિલથી તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. 10થી 12 મે વચ્ચે પ્રિમોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે. વાતાવરણ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે કે 16 એપ્રિલથી રાજ્યમાં ગરમીનો કહેર શરુ થશે. 27 એપ્રિલથી ગરમી વધતા મહત્તમ તાપમાન ફરી 43 ડિગ્રી ઉપર જવાની શક્યતા છે.

રાજ્યમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી

રાજ્યમાં ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી છે. તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર, દાહોદ અને કચ્છમાં પણ વરસાદની આગાહી છે. રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી છે. જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઘટ્યું છે. તેમજ વલ્લભ વિદ્યાનગરમાં સૌથી વધુ 40.1 ડિગ્રી તાપમાન છે. રાજકોટમાં 38.9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 38.8 ડિગ્રી તથા ભુજમાં 38.0 ડિગ્રી, અમદાવાદમાં 37.5 ડિગ્રી તાપમાન છે.

વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકશાન થશે

ઉલ્લેખનીય છે કે ડીસામાં 37.4 ડિગ્રી, વડોદરામાં 37.8 ડિગ્રી તાપમાન છે. તેમજ આવતીકાલથી રાજ્યમાં તાપમાન 2થી4 ડિગ્રી ઉંચકાશે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં તાપમાન ઘટ્યું છે. ગઈકાલે સૌથી વધુ તાપમાન વલ્લભવિદ્યાનગરમાં 40.1 ડિગ્રી નોંધાયુ હતુ. રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો બીજી તરફ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઇકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. આ વરસાદને કારણે લોકોને ગરમીથી આંશિક રાહત જરુર મળી છે પરંતુ વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકશાન થશે. જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.