Gujarat News: PM મોદીને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું: સી.આર.પાટીલ

ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની X પોસ્ટ મુકેશ દલાલને બિનહરીફ ચૂંટાવવા બદલ અભિનંદન લોકસભા ચૂંટણી પહેલા દેશમાં ભાજપને પહેલી બેઠક મળી સુરતથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા છે. જેમાં લોકસભા ચૂંટણી પહેલા દેશમાં ભાજપને પહેલી બેઠક મળી છે. ત્યારે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે X પોસ્ટ કરી છે. જેમાં સી.આર.પાટીલે જણાવ્યું છે કે પીએમ મોદીને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું છે. મુકેશ દલાલને બિનહરીફ ચૂંટાવવા બદલ અભિનંદન. મુકેશભાઇ દલાલને બિનહરીફ ચૂંટાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન : સી.આર.પાટીલ સી.આર.પાટીલે જણાવ્યું છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું !! સુરત લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી મુકેશભાઇ દલાલને બિનહરીફ ચૂંટાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા !! સત્તાવાર જાહેરાત આજે જ સાંજ સુધીમાં કરી દેવામાં આવશે સુરત લોકસભા બેઠકો પર મુકેશ દલાલને બિનહરીફ જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુરત લોકસભા બેઠક ઉપર હવે કોઈ પ્રકારની ચૂંટણી એટલે કે મતદાન કરવાની જરૂર નથી. એક જ ઉમેદવાર બાકી રહ્યા હોવાના કારણે તેઓને બિનહરીફ નિયમો અંતર્ગત કરવામાં આવશે. જોકે સત્તાવાર જાહેરાત આજે જ સાંજ સુધીમાં કરી દેવામાં આવશે. 

Gujarat News: PM મોદીને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું: સી.આર.પાટીલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની X પોસ્ટ
  • મુકેશ દલાલને બિનહરીફ ચૂંટાવવા બદલ અભિનંદન
  • લોકસભા ચૂંટણી પહેલા દેશમાં ભાજપને પહેલી બેઠક મળી

સુરતથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા છે. જેમાં લોકસભા ચૂંટણી પહેલા દેશમાં ભાજપને પહેલી બેઠક મળી છે. ત્યારે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે X પોસ્ટ કરી છે. જેમાં સી.આર.પાટીલે જણાવ્યું છે કે પીએમ મોદીને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું છે. મુકેશ દલાલને બિનહરીફ ચૂંટાવવા બદલ અભિનંદન.

મુકેશભાઇ દલાલને બિનહરીફ ચૂંટાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન : સી.આર.પાટીલ

સી.આર.પાટીલે જણાવ્યું છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું !! સુરત લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી મુકેશભાઇ દલાલને બિનહરીફ ચૂંટાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા !!

સત્તાવાર જાહેરાત આજે જ સાંજ સુધીમાં કરી દેવામાં આવશે

સુરત લોકસભા બેઠકો પર મુકેશ દલાલને બિનહરીફ જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુરત લોકસભા બેઠક ઉપર હવે કોઈ પ્રકારની ચૂંટણી એટલે કે મતદાન કરવાની જરૂર નથી. એક જ ઉમેદવાર બાકી રહ્યા હોવાના કારણે તેઓને બિનહરીફ નિયમો અંતર્ગત કરવામાં આવશે. જોકે સત્તાવાર જાહેરાત આજે જ સાંજ સુધીમાં કરી દેવામાં આવશે.