Gandhinagar: નાણાં વિભાગમાં અધિકારીઓની બઢતી અને બદલી, જાણો સમગ્ર વિગતો

સંયુક્ત રાજ્ય વેરા કમિશ્નર કક્ષાના અધિકારીઓની બદલીનાણાં વિભાગ હસ્તકના 11 અધિકારીઓની બદલી8 નાયબ વેરા કમિશ્નર કક્ષાના અધિકારીઓની બઢતીલોકસભાની ચૂંટણીઓ પત્યા પછી રાજ્ય સરકારે નાણાં વિભાગમાં બદલીઓનો ધમધમાટ શરૂ કર્યો છે.  રાજ્ય સરકારે નાણાં વિભાગ હસ્તકના 11 અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપ્યો છે. આઠ નાયબ વેરા કમિશન કક્ષાના અધિકારીઓની બદલી સાથે બદલી કરી છે. આ ઉપરાંત સરકારે નાયબ રાજ્ય વેરા કમિશનર કક્ષાના 18 અધિકારીઓની પણ બદલી કરી છે.સંયુક્ત રાજ્ય વેરા કમિશનર કક્ષાના આઠ નાયબ વેરા કમિશનર કક્ષાના અધિકારીઓ તરીકે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત નાયબ વેરા કમિશનરમાંથી સંયુક્ત રાજ્યવેરા કમિશનર તરીકે બઢતી કરવામાં આવી છે.  55 સહાયક રાજ્યવેરા કમિશનરની નાયબ રાજ્યવેરા કમિશનર તરીકે બઢતી આપવામાં આવી છે.   ઘણા અધિકારીઓ બદલીની રાહ જોઈ રહ્યા હતા પરંતુ લોકસભાની ચૂંટણીઓ હોવાથી આવું નહોતું થઈ શક્યું. જેથી આજે બદલી સાથે બઢતી થતા અધિકારીઓને પણ હાશકારો થવા પામ્યો છે. સરકારે બઢતી અને બદલીનો જે ગંજીપો ચીપ્યો તેના લીધે અધિકારીઓમાં પણ આનંદનું મોજું ફરી વળ્યું છે. 

Gandhinagar: નાણાં વિભાગમાં અધિકારીઓની બઢતી અને બદલી, જાણો સમગ્ર વિગતો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સંયુક્ત રાજ્ય વેરા કમિશ્નર કક્ષાના અધિકારીઓની બદલી
  • નાણાં વિભાગ હસ્તકના 11 અધિકારીઓની બદલી
  • 8 નાયબ વેરા કમિશ્નર કક્ષાના અધિકારીઓની બઢતી

લોકસભાની ચૂંટણીઓ પત્યા પછી રાજ્ય સરકારે નાણાં વિભાગમાં બદલીઓનો ધમધમાટ શરૂ કર્યો છે.  રાજ્ય સરકારે નાણાં વિભાગ હસ્તકના 11 અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપ્યો છે. આઠ નાયબ વેરા કમિશન કક્ષાના અધિકારીઓની બદલી સાથે બદલી કરી છે. આ ઉપરાંત સરકારે નાયબ રાજ્ય વેરા કમિશનર કક્ષાના 18 અધિકારીઓની પણ બદલી કરી છે.

સંયુક્ત રાજ્ય વેરા કમિશનર કક્ષાના આઠ નાયબ વેરા કમિશનર કક્ષાના અધિકારીઓ તરીકે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત નાયબ વેરા કમિશનરમાંથી સંયુક્ત રાજ્યવેરા કમિશનર તરીકે બઢતી કરવામાં આવી છે.  55 સહાયક રાજ્યવેરા કમિશનરની નાયબ રાજ્યવેરા કમિશનર તરીકે બઢતી આપવામાં આવી છે. 


 

ઘણા અધિકારીઓ બદલીની રાહ જોઈ રહ્યા હતા પરંતુ લોકસભાની ચૂંટણીઓ હોવાથી આવું નહોતું થઈ શક્યું. જેથી આજે બદલી સાથે બઢતી થતા અધિકારીઓને પણ હાશકારો થવા પામ્યો છે. સરકારે બઢતી અને બદલીનો જે ગંજીપો ચીપ્યો તેના લીધે અધિકારીઓમાં પણ આનંદનું મોજું ફરી વળ્યું છે.