Ahmedabadના સરખેજમાં 30 લાખ રૂપિયાની લેતીદેતીમાં ફાયરિંગ, યુવકને પહોંચી ગંભીર ઇજા

સરખેજમાં 30 લાખની લેતીદેતીમાં એક રાઉન્ડ ફાયરિંગનિલેશ ખંભાયતા નામના યુવકે ફાયરિંગ કર્યુંફાયરિંગમાં હરપાલસિંહ જાદવને પહોંચી ઇજાઅમદાવાદમાં આવેલા સરખેજના મહમદપુરા રોડ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, સરખેજના મહમદપુરા રોડ પર રૂપિયાની લેતી દેતીમાં શખ્સે એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ અમદાવાદના સરખેજના મહમદપુરા રોડ પર આવેલા સેવન ઇલેવન કાફેની બહાર નિલેશ ખંભાયતા નામના યુવકે ફાયરિંગ કર્યાની ઘટના સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે, નિલેશ ખંભાયતા નામના યુવકે 30 લાખની લેતીદેતીમાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગની ઘટનામાં હરપાલસિંહ જાદવને ગંભીર ઇજાઓ પહોંચી છે.સમગ્ર ઘટના મામલે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અને આરોપી વિરુદ્ધ ગુનોં નોંધીને તપાસ કરવામાં આવી હતી. જોકે ગણતરીની કલાકોમાં ફાયરિંગ કરનાર નિલેશની અટકાયત કરવામાં આવી છે. સરખેજ પોલીસે હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ ની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. ફાયરિંગની ઘટનામાં ઇજાગ્રસ્તને સેલ્બી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.

Ahmedabadના સરખેજમાં 30 લાખ રૂપિયાની લેતીદેતીમાં ફાયરિંગ, યુવકને પહોંચી ગંભીર ઇજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સરખેજમાં 30 લાખની લેતીદેતીમાં એક રાઉન્ડ ફાયરિંગ
  • નિલેશ ખંભાયતા નામના યુવકે ફાયરિંગ કર્યું
  • ફાયરિંગમાં હરપાલસિંહ જાદવને પહોંચી ઇજા

અમદાવાદમાં આવેલા સરખેજના મહમદપુરા રોડ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, સરખેજના મહમદપુરા રોડ પર રૂપિયાની લેતી દેતીમાં શખ્સે એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ અમદાવાદના સરખેજના મહમદપુરા રોડ પર આવેલા સેવન ઇલેવન કાફેની બહાર નિલેશ ખંભાયતા નામના યુવકે ફાયરિંગ કર્યાની ઘટના સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે, નિલેશ ખંભાયતા નામના યુવકે 30 લાખની લેતીદેતીમાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગની ઘટનામાં હરપાલસિંહ જાદવને ગંભીર ઇજાઓ પહોંચી છે.

સમગ્ર ઘટના મામલે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અને આરોપી વિરુદ્ધ ગુનોં નોંધીને તપાસ કરવામાં આવી હતી. જોકે ગણતરીની કલાકોમાં ફાયરિંગ કરનાર નિલેશની અટકાયત કરવામાં આવી છે. સરખેજ પોલીસે હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ ની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. ફાયરિંગની ઘટનામાં ઇજાગ્રસ્તને સેલ્બી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.