ધ્રાંગધ્રાથી કુડા તરફ બ્રિજ બંધ : ડાયવર્ઝન ધોવાઈ જતા હાલાકી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- બ્રિજ સમારકામનું કામ પણ હજૂ શરૂ કરાયું નથી
- રણકાંઠાના 8 થી વધુ ગામના લોકો સહિત વાહન ચાલકો કિચડમાંથી પસાર થવા મજબૂર
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા પંથકના રણકાંઠા વિસ્તારના ગામો તરફ જવા માટે જર્જરિત બ્રિજને છેલ્લા ત્રણ મહિનાથી રિપેરિંગ કામ અર્થે બંધ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે નર્મદા કેનાલ પરથી ડાયવર્ઝન રસ્તો આપવામાં આવ્યો છે. જે ત્રણ કિલોમીટરનો ડાયવર્ઝન રસ્તો તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે સંપૂર્ણ ધોવાઈ જતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

