જુનાગઢ ગાદીનો વિવાદ: હકાલપટ્ટી થતાં જ મહેશગિરીએ વીડિયો જાહેર કર્યા, હરિગિરી પર આક્ષેપ કરતાં કહ્યું- 'શિવરાત્રિના મેળામાં મૂજરા થાય છે'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Junagadh News: જુનાગઢના ગિરનાર ૫ર્વત પર આવેલા અંબાજી મંદિરના મહંત તનસુખગિરી બ્રહ્મલીન થતાં જ ગાદીને લઈને વિવાદ સર્જાયો છે. ત્યારે હવે ગાદીનો વિવાદ મૂજરા સુધી પહોંચ્યો છે. જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા જ કુંભમેળામાં પ્રયાગરાજથી જૂના અખાડા પરિષદે મોટો નિર્ણય લેતા મહેશગીરીને જૂના અખાડા પરિષદમાંથી હટાવાયા હતા. આ સાથે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગિરીની હકાલપટ્ટી કરાઈ છે. મહાદેવગિરી બાપુ, કનૈયાગિરી બાપુ અને અમૃતગિરી બાપુની પણ હકાલપટ્ટી કરવામાં આવી છે. ત્યારે હવે હકાલપટ્ટી થયા બાદ મહેશગિરીએ પ્રેસ કોન્ફરન્સ કરીને હરિગિરી પર અનેક ગંભીર આક્ષેપ કર્યા છે.
What's Your Reaction?






