Gujarat Latest News Live : પ્રયાગરાજ કુંભ મેળાની દુર્ઘટનામાં 30ના મોત

Jan 30, 2025 - 08:00
Gujarat Latest News Live : પ્રયાગરાજ કુંભ મેળાની દુર્ઘટનામાં 30ના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

FRCના નિયમ વિરુદ્ધ ફી વસૂલતી શાળા સામે કાર્યવાહી,વધુ ફી વસૂલતી સ્કૂલ પાસેથી રિકવરીનો કરાયો આદેશ,મણિનગરની સોમનાથ સ્કૂલ પાસેથી રિકવરીનો આદેશ,2.97 લાખ ફી રિકવરી માટે DEOએ આપી નોટિસ,પ્રયાગરાજ કુંભ મેળામાં દુર્ઘટનામાં 30ના મોત,ગુજરાતથી મેળામાં ગયેલા એકનું મોત, એક ગુમ,મહેસાણાના કડા ગામના મહેશ પટેલનું મોત,ધાનેરાના શ્રદ્વાળુ કુંભ મેળામાંથી થયા ગુમ,બાળકાભાઇ રબારી ગુમ થતા સરકારને રજૂઆત,ધારાસભ્ય માવજી દેસાઇએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર,સવારે સ્નાન બાદ પરિવારથી વિખુટા પડયા.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0