સોમનાથમાં મેગા ડિમોલેશન રોકવાની અરજી પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, કહ્યું- 'સરકાર પાસે રહેશે જમીન'
Supreme Court On Somnath Demolition Case : ગુજરાતના ગીર સોમનાથમાં ગેરકાયદેસરના બાંધકામને દૂર કરવાની કાર્યવાહી પર સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને યથાસ્થિતિ જાળવી રાખવાની માગ કરવામાં આવી હતી. તેના પર જસ્ટિસ બી.આર ગવઈ અને જસ્ટિસ કે.વી વિશ્વનાથનની બેન્ચે બંને પક્ષોને સાંભળ્યા બાદ યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપવાનો ઈનકાર કરી દીધો હતો. ગુજરાત સરકારે શુક્રવારે (25 ઑક્ટોબર) સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, ગીર સોમનાથમાં જે જમીન પર ગેરકાયદેસર ધાર્મિક બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે, તે જમીન તેમની પાસે રહેશે અને તે કોઈ ત્રીજા પક્ષને ફાળવવામાં આવશે નહીં.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Supreme Court On Somnath Demolition Case : ગુજરાતના ગીર સોમનાથમાં ગેરકાયદેસરના બાંધકામને દૂર કરવાની કાર્યવાહી પર સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને યથાસ્થિતિ જાળવી રાખવાની માગ કરવામાં આવી હતી. તેના પર જસ્ટિસ બી.આર ગવઈ અને જસ્ટિસ કે.વી વિશ્વનાથનની બેન્ચે બંને પક્ષોને સાંભળ્યા બાદ યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપવાનો ઈનકાર કરી દીધો હતો. ગુજરાત સરકારે શુક્રવારે (25 ઑક્ટોબર) સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, ગીર સોમનાથમાં જે જમીન પર ગેરકાયદેસર ધાર્મિક બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે, તે જમીન તેમની પાસે રહેશે અને તે કોઈ ત્રીજા પક્ષને ફાળવવામાં આવશે નહીં.