સીદી સૈયદની જાળીને ગુજરાતની સંસ્કૃતિ સાથે કોઈ લેવા દેવા નથી: નીતિન પટેલ

Feb 17, 2025 - 22:30
સીદી સૈયદની જાળીને ગુજરાતની સંસ્કૃતિ સાથે કોઈ લેવા દેવા નથી: નીતિન પટેલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Nitin Patel On Sidi Saiyyed Mosque : મહેસાણાના કડી ખાતે ચુંવાળ 72 કડવા પાટીદાર સમાજ દ્વારા સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચોંકાવનારૂ નિવેદન આપ્યું હતું. જેમાં નીતિન પટેલે સીદી સૈયદની જાળીનો ગુજરાત સાથે કોઈ સંબંધ ન હોવાનું કહ્યું હતું. જ્યારે આ મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી હતી. 

નીતિન પટેલે શું કહ્યું?

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0