સાળંગપુરમાં કષ્ટભંજનદેવ દેશભક્તિના રંગે રંગાયા, દાદાને તિરંગાનો શણગાર કરાતા ભક્તો ભાવવિભોર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Kashtbhanjandev Temple Salangpur: સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના સુપ્રસિદ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું. દાદાને તિરંગાના રંગોનો અદ્ભુત શણગાર કરવામાં આવતા ભક્તો ભાવવિભોર થઈ ગયા. મંદિરના પરિસરમાં પણ દેશભક્તિનો માહોલ જોવા મળ્યો, જ્યાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ 'જય શ્રી રામ' અને 'વંદે માતરમ્' ના નારા લગાવ્યા હતા. દાદાના આ અનોખા સ્વરૂપના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. આ દિવ્ય શણગાર ધર્મ અને રાષ્ટ્રભક્તિના અદ્ભુત સમન્વયનું પ્રતીક છે.
What's Your Reaction?






