દિર્ઘાયુ સાથે મળીને બે સિનિયર પત્રકાર તોડબાજીનું નેટવર્ક ચલાવતા હતા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,સોમવાર
દિર્ઘાયુ વ્યાસના તોડકાંડ મામલે તપાસ કરી રહેલી ક્રાઇમબ્રાંચની ટીમને ચોકાવનારી માહિતી મળી છે કે દિર્ઘાયુ વ્યાસ અને અન્ય બે સિનિયર પત્રકારોની ત્રિપુટીએ તોડબાજીનું નેટવર્ક બનાવ્યુ હતું. જેમાં એક પત્રકાર ટારગેટ શોધતો હતો અને અન્ય એક પત્રકાર બદનામ કરવાની ધમકી આપતો હતો. જ્યારે દિર્ઘાયુ વ્યાસ નાણાના વ્યવહાર લેતો હતો અને નક્કી કર્યા મુજબ વહેચણી કરતો હતો. દિર્ઘાયુ વ્યાસે તેના મોબાઇલમાંથી ડેટા ડીલીટ કરીને પુરાવાનો નાશ કરતા હવે ક્રાઇમબ્રાંચ મેટામાંથી વોટ્સએપની વિગતો અને કોલ ડીટેઇલ તપાસી રહી છે. જેના રિપોર્ટના આધારે આ કેસમાં અન્ય બે પત્રકારો પર પણ તવાઇ આવી શકે તેમ છે.
What's Your Reaction?
        Like
        0
    
        Dislike
        0
    
        Love
        0
    
        Funny
        0
    
        Angry
        0
    
        Sad
        0
    
        Wow
        0
    
                                                                                                                                                    
                                                                                                                                                    
                                                                                                                                                    
                                            
                                            
