સાપુતારામાં ચારધામ યાત્રાએથી પરત આવતી બસ ખીણમાં ગરકાવ, 5 શ્રદ્ધાળુઓના મોત

Saputara Bus Accident | સાપુતારામાં પર્વતીય વિસ્તાર હોવાથી અનેક ભયાનક વળાંક પણ છે. જેના કારણે અનેકવાર અકસ્માત સર્જાવાના અહેવાલ પણ આવતા રહે છે ત્યારે ડાંગ જિલ્લાના સાપુતારામાં માલેગાંવ ઘાટ નજીક એક ખાનગી બસને અકસ્માત નડ્યો હોવાની જાણકારી મળી છે. આ બસમાં ચારધામ યાત્રાએથી પાછા આવતા શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યા હતા. જેમાંથી પાંચ શ્રદ્ધાળુઓના મોત નિપજ્યાંના અહેવાલ છે જ્યારે અનેક લોકો ઘાયલ છે. માહિતી અનુસાર આ બસમાં કુલ 50 જેટલાં શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યા હતા.

સાપુતારામાં ચારધામ યાત્રાએથી પરત આવતી બસ ખીણમાં ગરકાવ, 5 શ્રદ્ધાળુઓના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Saputara Bus Accident | સાપુતારામાં પર્વતીય વિસ્તાર હોવાથી અનેક ભયાનક વળાંક પણ છે. જેના કારણે અનેકવાર અકસ્માત સર્જાવાના અહેવાલ પણ આવતા રહે છે ત્યારે ડાંગ જિલ્લાના સાપુતારામાં માલેગાંવ ઘાટ નજીક એક ખાનગી બસને અકસ્માત નડ્યો હોવાની જાણકારી મળી છે. આ બસમાં ચારધામ યાત્રાએથી પાછા આવતા શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યા હતા. જેમાંથી પાંચ શ્રદ્ધાળુઓના મોત નિપજ્યાંના અહેવાલ છે જ્યારે અનેક લોકો ઘાયલ છે. 

માહિતી અનુસાર આ બસમાં કુલ 50 જેટલાં શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યા હતા.