શ્રીજીની વિસર્જન યાત્રાના પગલે ચાર દરવાજા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાશે

Sep 2, 2025 - 05:30
શ્રીજીની વિસર્જન યાત્રાના પગલે ચાર દરવાજા  વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

 વડોદરા,આવતીકાલે જૂનીગઢી વિસ્તારના ગણેશજીની મૂર્તિની વિસર્જન યાત્રા નીકળનાર છે. ગણેશોત્સવ પહેલા જ શાંતિ ડહોળવાના થયેલા પ્રયાસના કારણે પોલીસ વધુ સતર્ક છે. આવતીકાલે સાંજે નીકળનારી વિસર્જન યાત્રાના પગલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.  આજે સાંજે પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરી બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.

પોલીસ દ્વારા  માથાભારે તત્વો અને અગાઉ કોમી તોફાનોમાં સંડોવાયેલા લોકોને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે, પોલીસ દ્વારા  આ ઘટનામાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર સહિત ૧૦ ને ઝડપી પાડવામાં આવ્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0