શ્રી સરકાર થયેલી જમીનો ગોડાઉન હેતુ માટે બારોબાર ભાડે ચઢાવાયાનું કૌભાંડ

Feb 22, 2026 - 07:00
શ્રી સરકાર થયેલી જમીનો ગોડાઉન હેતુ માટે બારોબાર ભાડે ચઢાવાયાનું કૌભાંડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ખ-૩ સર્કલથી ખ-૧ સુધીના રેલવે લાઇનને સમાંતરના પટ્ટામાં

વર્ષ ૧૯૯૨-૯૩માં સંપાદિત ૨ કિલોમીટરના પટ્ટાની જમીનમાં રેતી, સિમેન્ટ, સ્ટીલ સહિતના ૧૫થી વધુ ગોડાઉન મળતાં તંત્ર હરકતમાં

ગાંધીનગર :  પાટનગરમાં સરકારી જમીનમાં ઘુસણખોરીની વાત નવી નથી. ખ ૩ સર્કલથી ખ ૧ સર્કલ સુધી રેલ્વે લાઇનની વચ્ચેના ૨ કિલોમીટરના પટ્ટાની શ્રી સરકાર

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0