વેજલકામાં આવાસ યોજનાની યાદીમાંથી બે અરજદારના નામ રદ્દ થયાનો આક્ષેપ

Jul 29, 2025 - 11:30
વેજલકામાં આવાસ યોજનાની યાદીમાંથી બે અરજદારના નામ રદ્દ થયાનો આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ગ્રામ પંચાયત અને તલાટીને લાંચ નહીં આપતા

ગ્રામ પંચાયતના હોદ્દેદારો, તલાટી સામે કાર્યવાહી કરવા અરજદારોની કલેક્ટર સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત

સુરેન્દ્રનગર -  ચુડા તાલુકાના વેજલકામાં ગ્રામ પંચાયત અને તલાટીને લાંચ નહીં આપતા આવાસ યોજનાની યાદીમાંથી બે અરજદારના નામ રદ્દ થયા હોવાનો આક્ષેપ અરજદારોએ કરી છે. જે અંગે ગ્રામ પંચાયતના હોદ્દેદારો, તલાટી સામે કાર્યવાહી કરવા અરજદારોની કલેક્ટર સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.

ચુડા તાલુકાના વેજલકા ગામે રહેતા ઘનશ્યામભાઈ નાગજીભાઈ સોલંકી અને નાગરભાઈ જાદવજીભાઈ સોલંકીના નામ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં યાદીમાં આવી ગયા હતા પરંતુ ગ્રામ પંચાયત દ્વારા અને તલાટી કમ મંત્રી દ્વારા અંગત મનુદુઃખ રાખી આવાસ યોજનાનો લાભ લેવા માટે અરજદારો પાસે રૃા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0